________________
સાધુતાની ન્યાત તપનું આસેવન ન થવામાં શરીર-મૂર્છા, સુખ-શીલતા, આળસ, પ્રમાદ અને વીય ની ફારવણીના અભાવ મુખ્યતઃ કારણરૂપ હાય છે, પણ વિવેકી-આત્માએ નીચેનું સુવર્ણ વાકય હૃદયપટમાં કાતરી રાખવું ઘટે, જેથી શકય પ્રયત્ને મળી શકતા તપના અપૂર્વ લાભ મેળવવામાં આપણે કમનસીખ ન નિવડીએ.
તપમાં—
વીય છુપાવવાથી વીયાંતરાય— સુખશીલતાથી અસાતાવેદનીય— આલસ-પ્રમાદથી ચારિત્રમાહનીય દેહમૂર્છાથી પરિગ્રહનું' પાપ અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા-પ્રયાગાદિ
–અનેક દાષા અને કર્માનુ બંધન થાય છે. તપથમના યથાશક આદરપૂર્વક–આસેવનથી પૂર્વોક્ત સ અનર્થો દૂર થઈ ઉત્તમાત્તમ કમનિજ રાદિ—લાલા થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તાધમની આરાધનાથીચિંતા ઘટે છે.
વિકલા શમે છે.
દેહાધ્યાસ મટે છે.
-
વિકાર ઘટે છે.
વાસના નાશ પામે છે.