Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 10
________________ સાધુતાની જ્યોત સાધવા લાયક સ્વભાવ–પરિણતિ–દશાને આસ્વાદ પણ મેળવી શકાતું નથી. | માટે નીચે સુજબ જણાવેલ ઉપાયથી રસનાના સંયમને મેળવી શાસ્ત્રોક્ત-મુનિપણના આનંદનો અનુભવ મેળવો જોઈએ. ૧. સંયમ અને તપના અનન્ય–સાધનભૂત શરીરના પિષણ વખતે રસના-વાસનાને પોષણ ન મળી જાય, તેનું સતત લક્ષ્ય રાખવું જોઈએ. ૨. આગાઢ-કારણે શરીરાદિના ઉપવૃંહણ માટે લેવાતે પદાર્થ પણ સ્વાદ કે રસમયતા વડે ઇન્દ્રિયોનાં વિકાર પેદા કરે તે રીતે તે ન જ લે, પણ પ્રકારાંતરે તેના મૂલ રસસ્વરૂપને બદલી પેષણનું તત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પિવાય, તે માટે જયણાશીલ-પ્રવૃત્તિ રાખવી. ૩. તથા સંયોજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનું આસ્વાદન ન થાય, તેનું પણ પૂર્ણ ધ્યાન રાખવું. ૪. વળી નીચે જણાવેલ ભેજનના પ્રકાર તથા તેને હેપાય-વિભાગ લક્ષ્યમાં રાખવો. { fઉંદમકન–એક જ બાજુથી વાપરવું તે. ૨ બતભેગર–જેવું લીધું તેવું વાપરવું તે. . રૂ તિમોગર–ઉપેક્ષાભાવથી વાપરવું તે. જ જમના–ચૂંથીને વાપરવું તે. ૯ શુક્રમોના–જ્યાં-ત્યાંથી વાપરવું તે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 192