Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 8
________________ સાધુતાની ન્યતા મુમુક્ષુ આત્માઓ પણ લૌકેષણા-પ્રધાન જીવનના આડ-રસ્ત ચડી જાય છે. એટલે ભાવદયાથી પ્રેરાઈને વર્ષો સુધી કરેલ આગમને અભ્યાસ, અનુપ્રેક્ષા, ચિતન આદિ બળે મેળવેલ સંયમસંબંધી આગેમિક-પદાર્થોની મલાઈરૂપ મુદ્દા-સમું આ લઘુપુસ્તિકામાં સંગ્રહિત કર્યું છે. જે કે વિવેકી–સંયમીઓને ખૂબ જ અગત્યનું માર્ગદર્શક નિવડશે, એવી ખાત્રી છે. તેમ છતાં આ પુસ્તિકામાં જણાવાયેલ શાસ્ત્રીય બાબતને જ્ઞાની–ગુરુના ચરણોમાં વિવેક-વિનયથી બેસી સમજી અમલમાં મૂકવા પ્રયત્ન કરવા ખાસ ભલામણ છે. LET સંયમનું વિશુદ્ધ-પાલન કરવા માટે જરૂરી સાધને ૧ ગીતાર્થ, જ્ઞાની અનુભવી ( ૯ સ્વાધ્યાય. * સદ્ગુરુની નિશ્રા. ૧૦ શાસ્ત્રીય-મર્યાદાનું વ્યવસ્થિત ૨ સુવિહિત ગચ્છ. જ્ઞાન. ૩ શુદ્ધ વસતિ. ૧૧ ગુરુ-આજ્ઞાધીનતા. * સાંગિક-સાધર્મિક સાધુને ૧૨ મિથ્યાદિ ભાવે. સહવાસ–પરિચય. ૧૩ આત્મ-નિરીક્ષણ. પ નિર્દોષ આહાર–પાણ. ૧૪ ગુણાનુરાગ. ૬ શકય તપશ્ચર્યા. ૧૫ ભૂલની કબૂલાત. ૭ આત્યંતરતપનું વિશિષ્ટ પાલન. | ૧૬ વિનય-શિસ્તનું પાલન ૮ યોગ્ય સંયમોપકરણે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 192