Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 7
________________ श्री वर्धमान - स्वामिने नमः * સાધુતાની જ્યોત ( સાધુજીવનને સફળ બનાવનાર મહત્ત્વની જરૂરી–માખતાના સંગ્રહ) મહામ‘ગલકારી જિનશાસનની પ્રાપ્તિ આ પાઁચમ-આરામાં પ્રકૃષ્ટ-પુણ્યના ઉદયે થયા પછી તેને સફળ બનાવવાના વિશિષ્ટ પ્રયત્ના વિવેકી પુણ્યવાનાએ જ્ઞાની નિશ્રાએ કરવા ઘટે. આ માટે ‘સંયમ ’–શબ્દના વ્યુત્પત્તિ-અને ધ્યાનમાં રાખી વૃત્તિઓને થાયેાગ્ય રીતે સૌંસ્કારાની દિશામાંથી વાળી જ્ઞાનીઓની આજ્ઞા તરફ વાળવાના પ્રયત્ના માટે ભગીરથ પુરુષાર્થની દિશામાં પ્રથમ પગલું ભરવું ઘટે. વર્તમાનકાળે કાળ-ખળથી સંયમ—સંબંધી ગ્રહણુશિક્ષા અને આસેવન-શિક્ષાના લગભગ વિરહ થયેલ છે. તેથી સચમ-પથે ઉમંગ-પૂર્વક આવનારા પણુ પુણ્યાત્માએને સંયમ એટલે શું?” એની સ્પષ્ટ સમજણુ મળવી દુર્લભ થઈ પડી છે. 66 પરિણામે ગતાનુગતિક-ન્યાયે “આત્મા માટે કઇક કરી છુટવા’'ની અપૂર્વ-તમન્ના સાથે આવનારા સ ́વેગી– ૧

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 192