________________
श्री वर्धमान - स्वामिने नमः
* સાધુતાની જ્યોત
( સાધુજીવનને સફળ બનાવનાર
મહત્ત્વની જરૂરી–માખતાના સંગ્રહ) મહામ‘ગલકારી જિનશાસનની પ્રાપ્તિ આ પાઁચમ-આરામાં પ્રકૃષ્ટ-પુણ્યના ઉદયે થયા પછી તેને સફળ બનાવવાના વિશિષ્ટ પ્રયત્ના વિવેકી પુણ્યવાનાએ જ્ઞાની નિશ્રાએ કરવા ઘટે.
આ માટે ‘સંયમ ’–શબ્દના વ્યુત્પત્તિ-અને ધ્યાનમાં રાખી વૃત્તિઓને થાયેાગ્ય રીતે સૌંસ્કારાની દિશામાંથી વાળી જ્ઞાનીઓની આજ્ઞા તરફ વાળવાના પ્રયત્ના માટે ભગીરથ પુરુષાર્થની દિશામાં પ્રથમ પગલું ભરવું ઘટે.
વર્તમાનકાળે કાળ-ખળથી સંયમ—સંબંધી ગ્રહણુશિક્ષા અને આસેવન-શિક્ષાના લગભગ વિરહ થયેલ છે.
તેથી સચમ-પથે ઉમંગ-પૂર્વક આવનારા પણુ પુણ્યાત્માએને સંયમ એટલે શું?” એની સ્પષ્ટ સમજણુ મળવી દુર્લભ થઈ પડી છે.
66
પરિણામે ગતાનુગતિક-ન્યાયે “આત્મા માટે કઇક કરી છુટવા’'ની અપૂર્વ-તમન્ના સાથે આવનારા સ ́વેગી–
૧