________________
સાધુતાની ન્યતા મુમુક્ષુ આત્માઓ પણ લૌકેષણા-પ્રધાન જીવનના આડ-રસ્ત ચડી જાય છે.
એટલે ભાવદયાથી પ્રેરાઈને વર્ષો સુધી કરેલ આગમને અભ્યાસ, અનુપ્રેક્ષા, ચિતન આદિ બળે મેળવેલ સંયમસંબંધી આગેમિક-પદાર્થોની મલાઈરૂપ મુદ્દા-સમું આ લઘુપુસ્તિકામાં સંગ્રહિત કર્યું છે.
જે કે વિવેકી–સંયમીઓને ખૂબ જ અગત્યનું માર્ગદર્શક નિવડશે, એવી ખાત્રી છે.
તેમ છતાં આ પુસ્તિકામાં જણાવાયેલ શાસ્ત્રીય બાબતને જ્ઞાની–ગુરુના ચરણોમાં વિવેક-વિનયથી બેસી સમજી અમલમાં મૂકવા પ્રયત્ન કરવા ખાસ ભલામણ છે.
LET સંયમનું વિશુદ્ધ-પાલન કરવા માટે જરૂરી સાધને ૧ ગીતાર્થ, જ્ઞાની અનુભવી ( ૯ સ્વાધ્યાય. * સદ્ગુરુની નિશ્રા.
૧૦ શાસ્ત્રીય-મર્યાદાનું વ્યવસ્થિત ૨ સુવિહિત ગચ્છ.
જ્ઞાન. ૩ શુદ્ધ વસતિ.
૧૧ ગુરુ-આજ્ઞાધીનતા. * સાંગિક-સાધર્મિક સાધુને ૧૨ મિથ્યાદિ ભાવે. સહવાસ–પરિચય.
૧૩ આત્મ-નિરીક્ષણ. પ નિર્દોષ આહાર–પાણ. ૧૪ ગુણાનુરાગ. ૬ શકય તપશ્ચર્યા.
૧૫ ભૂલની કબૂલાત. ૭ આત્યંતરતપનું વિશિષ્ટ પાલન. | ૧૬ વિનય-શિસ્તનું પાલન ૮ યોગ્ય સંયમોપકરણે.