Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 25
________________ ( ૨૧ ). ચકે સ્વતઃ સમજી શકે તેમ છે. આ સિવાય આપણે એ પણ જોઈ શકીએ છીએ કે-દિગમ્બરોના શાસ્ત્રની અંદર ઠેકાણે ઠેકાણે કવેતાંબર મતની નિંદા આવે છે, તેથી પણ એ સિદ્ધ થાય છે કે-વેતાંબર મત તે પહેલાને હોજ જોઈએ. વળી એક હેટામાં હેટી વાત કહેવી રહી જાય છે અને તે એજ છે કે–વેતાંબર મતમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં કહેવું છે કે “અજીતનાથથી લઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ તેમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા, અર્થાત્ ચેથા બ્રહ્મની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા. મ્હારે મહાવીરદેવના સાધુઓ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે. આ વાતને બાદ્ધને પિટક ગ્રન્થ હે કે-“દિનિકાયના સામાન્ય ફલસૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધઘે જે લખ્યું છે, તે સંબન્યમાં ડે. જેકેબી મહાશય મૂલગ્રન્થકાર તથા ટીકાકારની ભૂલ બતાવતાં સ્પષ્ટરૂપે પિતાની ૧૮૯૪ની પ્રસ્તાવનાના ૨૧ મેં પાને લખે છે કે – 'For the Pali chatuyama is equivalent to the Prakrit chatujjam, a well klown Jain.. term which denotes the four vors of Parsliva in contradistinction to the five voms (Pancha Mabayvaya) of Mahavira.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132