________________
(૩૭)
હારેજ સાચી માનવાનું સાહસ કરતે કે, હારે “અંધ પ્રેમની પરાકાષ્ટા આદિ ષસૂચક શબ્દોની જ ન દેખવામાં આવતી. અથવા તે યુક્તિઓનું આલંબન કરીને જ પિતાનું જ ટ્રેકટ પુરું કર્યું હતું. પરંતુ તે તે શ્રીમાનના ટેકટથી હજારે કેશ દૂર ગયું છે. એટલે પછી લેખક ગમે હેવું તટસ્થપણું બતાવે, પરંતુ હેનું ફળ સિવાય હાસ્યાસ્પદ, બીજું કંઇજ હેઈ શકે નહિં.
એમાં તે કંઈ મીનમેખ જેવું છેજ નહિ કે-હે પ્રાચીન છે તે પ્રાચીન જ રહેશે–કહેવાશે, અને જહે અર્વાચીન છે, હેને માથે અર્વાચીનતાને જ ટોપલે રહેવાને. પછી ભલે અર્વાચીન દિગમ્બરે, પ્રાચીન વેતામ્બર મૂતિઓને પિતાની બનાવવા માટે તીર્થસ્થાનમાં ઝગડા કરે, અને પિતાન. દ્રવ્યનું પાણી કરે, તેમ કરવાથી દિગબર ભાઈઓની ખીચડી કદાપિ પકવાની નથી. હુને બહુ દયા આવે છે કે–મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટના પાંચમા પૃષ્ઠમાં આ સંબંધી બે ચાર આંસુ પાડી પિતાના હૃદયની વાળા બહાર કાઢી છે. જહે ચાલબાજી, તેઓ પિતાની અનુભવે છે, તે વાતના બાજીગર તેઓએ કતાબને ગયા છે; પરન્તુ ઠીક છે, સ્વભાવમાં પણ એક વિલક્ષણ સા. મર્થ્ય રહેલું છે. તે પણ મહારે દિગંબર ભાઈઓ પ્રત્યે જણાવવું જોઈએ કે “ભાઈઓ! બ્રિટિશ તેજના અજવાળામાં મુષ્ટા મુષ્ટિ કે કેશાશિથી કંઈ વળવાનું નથી. જહેવી રીતે
શ્વેતામ્બર આચાર્યોએ, તે તે તીર્થોનાં વર્ણન, પિતાના ગ્રન્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com