________________
( ૫૩) (Jnian greek) દૂત થા, પ્રતિનિધિ દોર વદ પાના માનभद्रके पास उसके राज्यके चौथे सालमं आयाथा। * *
___ इस शिलालेखसे यह भी सिद्ध है कि-वैष्णवसम्प्रदाय, कोई नवीन कल्पना नहीं, परन्तु दो हजार वर्षों से भी वह - રવિ પુરાની હૈ”
આ ઉપરના સપ્રમાણ લેખથી વાંચકે જોઈ શક્યા હશે કે “વૈષ્ણવ સંપ્રદાય અર્વાચીન છે એમ કહેવાને કહે ઘટાટોપ મિ. પાંગલે મહાશયે કરેલ છે, તે સરાસર જઠો અને બિનપાયેદાર છે. તેઓના ઘટાટોપે ખરેખર “ઢમઢેલ માહે પિલ” ની નકલ કરી છે, જહારે એમજ છે તે પછી તેઓનું “વા. સ્તવિક રીતે “આ પુરાણ નહીં, પણ નવીન ગ્રન્થ છે,”... .. ઇત્યાદિ કથન, સત્ય વાતનું ખૂન કરનારજ છે, એમ કહેવું કે પણ રીતે અત્યુક્તિ ભરેલું કહી શકાશે નહિ.
મહને અત્યન્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે હે પાઈને, જવાબ મહે મહારા પ્રથમના લેખમાં બખૂબી આપે છે, તેજ પિઈન્ટને ઝંડે મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટમાં ઉઠાવેલ છે. શું તેઓએ પાનાં ભરવામાં જ પ્રાચીનતા માની લીધી હશે કે? ખેર, ગમે તે હે, મહારે તે કારણને જવાની કંઈ પણ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com