________________
તેઓના સ્વામાં લગાર પ્રતિભાસ થયું લાગે છે, ઉપાય કરી શકીશું ?
( ૮ )
પાકા પહેાંચતા હેાવાથી તેને તેમ અસ્તુ ! વ્હેને માટે આપણે શે
ડા૦ ભાંડારકરના વિચારના ખંડનમાં મ્હે. મથુરાના શિલા લેખાના ઉલ્લેખ કરી તાન્યે છે અને તેજ વાતને માન્ય રાખી મિ. પાંગલેજી કહે છે કેઃ—“તે શિલાલેખામાં, જૈનના પ્રથમ તીર્થંકરનુ રૂષભનાથ નામ છે ” તે વાતને કાણુ ના મંજૂર કરે છે ? શું શ્વેતામ્બરા ઋષભનાથ કે ઋષભદેવ એ નામ નામજૂર કરે છે? ચ્હારે તેઓ મજૂર કરે છે, તે પછી આ વાત બતાવવાનું શું પ્રયેાજન ?
પિષ્ટપેષણ કરવું, એ તે મિ. પાંગલે મહાશય પોતાના પરમ ધર્માંજ સમજી બેઠા છે. તેના નાનકડા ટ્રેકટમાં એવી ઘણી વાતા આપણે દેખી શકીએ છીએ કે, હેનાં એક એ વાર તા શું ? અનેકવાર દર્શન થયા વિના રહેતાં નથી. પરન્તુ ઠીક છે, મિ. પાંગલેને મ્હારે બીજુ કાઇ પ્રબળ પ્રમાણ મળે મ્હારે તેએ પાતાની પકડેલી વાતનુ પૂછ્યું છેડે ને ? ખેર ગમે તેમ હાય, મ્હારે તેા મ્હારા ઉદ્દેશ ઉપરજ રહેવું જોઇએ.
''
શ્રીમાન્ લખે છે કેઃ— ઋષભનાથ નગ્ન દિગમ્બર હતા, એ વાત ભાગવતમાં પ્રખ્યાત છે, તેમજ મહાવીર પણ નગ્ન હતા, એ વાત શ્વેતામ્બરાના કલ્પસૂત્રમાં પણ છાની રાખી નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com