________________
(૧૦૮)
પર'પરા આવાં દ્વેષ પ્રયુક્ત લખાણા કરતી આવી છે, એ વાતને સિદ્ધ કરી આપનાર મુદ્રાલેખ છે. પાંગલેના લખવાથી એ વાત સ્પષ્ટ જણાઇ આવે છે. કે-દેવસેનજ નહિં, હેમની પહેલાંના આચાર્યે પણ તે પ્રમાણે અસત્ય, દ્વેષ ભરપૂર, ગપાડા તે હાંકતા આવ્યા છે. ખરેખર, આ બદલતા હુ. મિ. પાંગલેને પ્રેમ પૂર્વક ધન્યવાદજ આપીશ. પરન્તુ સાથસાથ તેઓને એટલું કહ્યા વિના તેા નહિ જ રહી શકુ કે વ્હેલાં હમે એ અતાવી આપે! કે દેવસેનની પહેલાં કયા આચાર્યે એ પ્રમાણે લખ્યું છે ? અને જહાં સુધી આ વાતને ઇતિહાસથી સપ્રમાણ સાબિત ન કરે, šાં સુધી હું કેમ ન કહી શકું કે-દેવસેને પેાતે પેાતાની મેળેજ આ વાતને ઘડી કાઢી છે ?
મ્હને સ્મરણમાં છે કે—હારે બનારસ પાઠશાળામાં મિ. પાંગલે મહાશય પધાર્યા અને પૂયશ્રી ઇન્દ્રવિજયજી મહારાજ સાહેબે દર્શનસારના સંબંધમાં પ્રશ્ન કર્યા, હારે તે કોઇ પણ રીતે પ્રબલ પ્રમાણેા આપી સિદ્ધ કરી શકયા ન્હાતા અને હેવી રીતે આ ટ્રેકટની અંદર હેમણે ઉટપટાંગ અને અસંબદ્ધ વિચારે જણાવ્યા છે, તેજ ચાલ હેમની તે વખતે
પણ હતી.
*
મહાશય ! ઉલટા ચાર કોટવાલને દૐ' આ ન્યાય તે ખરેખર હમારે માટેજ લાગુ પડે છે. હે શ્વેતામ્બરા સુખ સમાધી પૂર્વક પોતાનાં કાર્યોને બજાવે જાયછે, જડે શ્વેતા
મ્બરે પોતાની વસ્તુનેજ પાતાની માનતા આવે છે, હેની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com