________________
(૧૦૦) શ્વેતામ્બરનાં અંગ-પૂર્વની રચના, પાંગલેન્ડના કહેવા પ્રમાણે નથી થએલી, પરંતુ ગણધરોથી થએલી છે. અને
હેના પ્રમાણભૂત વેતામ્બરેમાં અંગાદિ અત્યારે મેજૂદ છે. દિગમ્બરની માફક વેતામ્બરે અસત્ય પ્રતિપાદન કરવામાં પુણ્ય નથી માનતા, પરન્તુ મહા પાપ સમજે છે. વેતાઓરેને ગણધરરચિત જહેટલે ભાગ ઉપલબ્ધ થયે, તેટલેજ જાહેર કરે છે. જુઓ આચારાંગનું મહાપ્રજ્ઞા અધ્યયન ન મળ્યું, તે કઈ કારણથી પણ તે લખ્યું નહિં. બસ ! આજ તેઓની પ્રામાણિકતા બતાવી આપે છે. શું દિગમ્બર આચાચૅની માફક દેવધિગણિક્ષમાશ્રમણાદિક કુશાગ્ર બુદ્ધિવાળા આચાર્યો હેની પૂતિ કરી શકે હેમ હેતા? પરંતુ નહિં, તેઓ સત્ય વાતને જ જાહેર કરનારા હતા. તેઓ કલ્પિત વાત બનાવવામાં મહા પાપ સમજતા હતા. વેતામ્બરેની પ્રામાણિકતાને માટે આથી અધિક પ્રમાણુ બીજું શું જોઈએ ?
વળી તેઓ ૩ર મા પૃષ્ઠમાં લખે છે કે –“દિગમ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૧૩૯ અને વિ. સં. ૧૫ માં લખાય અને વેતામ્બરને પ્રથમ ગ્રન્થ ઈ. સ. ૪૫૪માં લખાયે. દિગમ્બર વેતામ્બરના રચના અને લેખન સમયમાં આટલે જમીન આસમાનને ફરક છે, તે પછી વેતામ્બરના ગ્રન્થ દિગમ્બર કરતાં પ્રાચીન કેવી રીતે હોઈ શકે ?”
પ્રિયવાચક! એ વાતને ભૂલશે નહિં કે- “પુષ્પદંત અને ભૂતબલીએ દિગમ્બર ગ્રન્થની રચના કરી. ” હવે લેખનકાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com