________________
( 6 ) ભલા ! હે નાગા મુનિઓ હેવા દુષ્કાળના વખતમાં નગ્નપણે વિચરવાને સમથ થયા હતા, તે આવા સુકાળના વખતમાં શા માટે દિગમ્બર સાધુઓ નગ્ન પણે વિચારતા નથી ? શું લોકે ધોકા મારે છે ? પરંતુ નહિ, પાંગલેનું આ માનવું ભયંકર ભૂલ ભરેલું છે કે દુષ્કાળના વખતમાં પતિત થઈ વસ્ત્રાદિ ગ્રહણ કરવા લાગ્યા.
ભાગવતને જે પિકાર મિ. પાંગલે મહાશયે ઉઠાવ્યું છે, હેને પણ જવાબ હું બખૂબી રીતે પ્રથમજ આપી ગયો છું.
ર સમક્ષ ફિશ્વર જૈન ધ્રરાય મૂરવા” આ પ્રમાણેના ડૉ. ભાંડારકરના કથન ઉપર હને ગુસ્સો નથી થયો, પરંતુ વાસ્તવિક રીતે તેઓના મન્તવ્યને તફાવત સપ્રમાણ સમજાવ્યું છે. તે છતાં હેને “ ગુસ્સ” વિગેરે લખી અવળા રસ્તે ચીતરી મારે છે, હેને માટે શ્રીમાનના ઉપર “ભાવદયા લાવવા સિવાય બીજો હું શે વિચાર કરી શકું ?
હું આ ટેકટના પ્રારંભમાંજ એ વાત બતાવી ચૂક્યું છું કે કઈ પણ મતની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે ઐતિહાસિક વિષયે–પ્રાચીન શિલાલેખો કે હેવાજ પ્રાચીન પુરાવાઓ વધારે પ્રમાણભૂત લેખી શકાય છે. તે અનુસાર મહે હારા પ્રથમના લેખમાં કેટલાક એતિહાસિક પુરાવા સાથે એક એ પણ જબર દસ્ત પ્રમાણ આપ્યું હતું કે
“શ્વેતાના માનવા પ્રમાણે હરિગ દેવે મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com