________________
(૮૦)
માડુ પાસે ચાદ પૂર્વ શિખવા માટે શામાટે જતે ? શામાટે તે ભણાવતે ? અને સ્થૂલભદ્ર સ્વામિને એ વસ્તુ ન્યૂન દશપૂર્વ પાડાર્થ શામાટે શિખવાડતે ?
વળી આ કુકરાની અંદર એ પણ બતાવવામાં આવ્યુ છે કે—“ ભદ્રબાહુને દિગમ્બરા પોતાના હેડ તરીકે માને છે, અને હેવીજ રીતે શ્વેતામ્બરા પણ માને છે, તેા પણ સ્થવિરની પરિપાટીમાં સંભૂતિવિજયને પ્રથમ માને છે.”
જેકેાખી મહાશય, સંભૂતિવિજયને પ્રથમ માનવાનું કારણ, અવશ્ય સમજ્યા હશે, તેાપણુ મ્હારે કહેવું જોઇએ કે સભૂતિવિજય અને ભદ્રખાહુ અને એક પાટ ઉપર થએલા છે. હૈમાં મ્હોટા સંભૂતિવિજયને પટ્ટધર ગણવામાં આવતા, મ્હારે ભદ્રબાહુ ગચ્છની સાર સંભાળ રાખતા હતા. મ્હારે આમજ હતું તે પછી સભૂતિવિજયને પ્રધાન માનવામાં આવે, હેમાં વાંધો શા છે ?
મિ. પાંગલે મહાશય, ડા. જેાખી મહાશયના ફકરા ઉપરથી સારાંશ કાઢે છે કે—“ ગણધરીએ શ્વેતામ્બરમતના ગ્રંથની રચના કરી, તે વિદ્યાવિજયજીનું કહેવું ખાટુ' છે, તેમજ પાટલીપુત્રમાં એકઠા થએલા જૈનસઘે શ્વેતામ્બર મતના સિદ્ધાં ન્ત તૈયાર કરેલા, તે આખા જૈન ધર્મના સિદ્ધાન્ત નથી.',
'
શું આ સારાંશ તેઓએ સાચા કાઢયા છે ? પટણામાં એકઠા થએલા સંઘે અગાના સંગ્રહ કર્યા'તા તેથી ગણધરાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com