________________
( ૭૮) આજ્ઞામાં ફેરફાર કરનારે, ન અને કલ્પિતભાગ આચારાંગાદિ ગ્રન્થમાં સમાવેશ કરવાને ઉદ્દેશ હો જોઈએ. ”
- બિલકુલ અસત્ય વાત છે. પહેલાં તે “મહાવીરની દિગમ્બર પરિપાટી” “નગ્ન પરિપાટી” કથન જ સત્ય વાતનું ખૂન કરે છે. કેમકે મહાવીરની દિગબર પારપાટી હતી જ નહિં, અને તે સંબંધી તે આ લેખની અંદર પહેલાં જ ઘણું એક લખવામાં આવ્યું છે. હેવી જ રીતે દુકાળના વખતમાં ત વસ્ત્ર ધારણ કર્યાનું, મહાવીરની નગ્ન પરિપાટીમાં અને આજ્ઞામાં ફેરફાર કર્યાનું, તેમજ નવીન અને કલ્પિત ભાગ આચારોગાદિ ગ્રન્થમાં સમાવેશ કર્યાનું, આ બધું કથન બેઠું છે. કેમકે કવેતામ્બરે એ પ્રમાણે માનતા જ નથી. અને આ બધી વાતને ખુલાસે એજ ઉપરથી આવી જાય છે કે “દુષ્કાળના વખતમાં વેતામ્બર મત નિકળે નથી, આ વાતને પ્રથમ સિદ્ધ કરી આપી છે.
વળી તેઓ લખે છે –“ જો તેમ ન હતા તે દેશાન્તર ગએલા નગ્ન સાધુ અને દુકાળના વખતમાં વેતામ્બર વસ્ત્ર ધારણ કરેલા સાધુઓ મળી અંગાદિ શાસ્ત્ર લખવાં જોઈતાં હતાં, અને જેમાં તે વખતે પડેલા દિગમ્બર અને તાઅર મત ભેદ થવા જોઈતા ન્હોતા. ”
થવા શું જોઈતા નહોતા. તે વખતે કવેતામ્બર દિગમ્બર એવા બે ભેદ, થયાજ હેતા. અને જેઓને હમે દેશાન્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com