________________
( ૬ ) ઘણું આશ્ચર્યની વાત છે કે-મિ. પાંગલે પિતાના હાથેજ પિતાના પ્રશ્નને જવાબ આપે છે, છતાં પણ તેઓ અવળું જ દેખે છે.
મિ. તિલકની તે મીમાંસાને કેઈપણ બુદ્ધિમાન ભૂલ ભરેલી કહી શકશે નહિં. કેમકે તેઓ તે પહેલાં વેદોની સ્થિતિ સિદ્ધ કરે છે અને હાર બાદ લેખનકાળ બતાવે છે. પરંતુ અમારા દિગમ્બર ભાઈઓ એતે સિદ્ધ કરતાજ નથી કે “અમારા ગ્રન્થ મેજૂદ હતા અને પાછળથી લખાણ અને મહારે પ્રશ્ન પણ તેજ છે કે–પહેલાં હુમારા અંગેના મૂળ ભાગની વિદ્યમાનતા સિદ્ધ કરે અને પછીથી હેને લેખનકાળ બતાવે. અને જહાં સુધી તેની વિદ્યમાનતા સિદ્ધ ન કરે, વહાં સુધી લેખનકાળની તતડી કઈ સાંભળે તેમ નથી. લેખનકાળ આ. જથી આઠ દિવસ પહેલા જ કેમ ન હોય ? લેખનકાળની સાથે અમારે કંઈ સંબંધ જ નથી. તેની પ્રાચીનતા સિદ્ધ કરવાની જરૂરત છે. અને પ્રાચીનતા તે સિદ્ધ હારેજ થઇ શકે કે, હારે દિગમ્બર ગ્રન્થમાં ગણધરાદિ મુનિઓએ બનાવેલા અંગ, પ્રકરણ, અધ્યાય કે વસ્તુમાંથી કંઈ પણ સંપૂર્ણ કે અંશમાં પણ બતાવી શકશે. અન્યથા તે તમારૂં રૂદન “અરણ્યરૂદન” સમાનજ નિવડ્યું છે, અને નિવડશે.
આગળ ચાલતાં પત્ર ૨૩ માં ડે. હર્મન જેકેબી મહાશયને એક ફકરે અને હેને અર્થ ટાંકળે છે, પરંતુ તેથી તેઓ શું કહેવા માંગે છે, એ જ સમજવું કઠીણુતા જેવું થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com