Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 59
________________ (૫૫). હવે મિ. પાંગલે મહાશયની એક ઔર કરતૃત તપાસીએ. મિ પગલે મહાશય, પૃ ૧૩ માં હિન્દુધર્મશાસ્ત્ર ભાગવતને એક પુરા આપી, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવામાં કૂલ્યા સમાતા નથી. પરંતુ તેઓ એ વાતને કડાં સમજે છે કે હું આ પુરા આપવામાં કેટલી ભૂલ કરું છું? તેઓની ભૂલ હું બતાવું, તે પહેલાં, હેમણે આપેલે ભાગવતને ફકરે અહિં ઉદ્ધત કરે ઉચિત સમજું છું. તે ફકરો આ છે – "एवमनुशास्यात्मनान्स्वयमनुशिष्टानपि लोकानुशायनार्थ महानुभावः परममुहृद् भगवानृषभोपदेश उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञान-वैराग्यलक्षणं पारमहंस्यधर्ममुपशिक्ष्यमाणः स्वतनयशत ज्येष्ठ परमभागवतं भगवज्जनपरायणं भरतं धरणिपालनायाभिषिच्य स्वयं भवनरवोर्वरितशरीरमात्रपरिग्रह उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मन्यारोपिताहवनीयो ब्रह्मवर्तात्मवत्राज !" હવે આ ઉપર્યુક્ત કથનમાં આવેલ “ ધાન: ' - બ્દને આગળ ધરી, તેઓ એમ કહેવા માગે છે કે- “ષભદેવ ગગનરૂપી વસ્ત્ર ધારણ કરી અર્થાત્ દિગમ્બર બનીને પિતાના કર્તવ્યને વિચાર કરતા બ્રહ્મવર્તમથી નિકળી પડયા.' શું આ તેઓની યુક્તિ કઈ પણ પ્રકારના મહત્વને સ્થાપિત કરે છે? હરગિજ નહિં. હે માલ-ખજાનાને છેડે, પુત્રપરિવારને છેડે, અને સારા રાજ્યપાટને છેડ, હેના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132