________________
તો મેં ટાર્ચ ઉપરી ” ની માફક ભૂલને સ્વીકાર કરી સત્યવાતને માનતા નથી.
પ્રિય પાઠક ! એ તે આ કઈ વીકાર કરી શકશે કેમનુષ્ય માત્રની ભુલ હમેશાં થતી આવે છે. એક સમયમાં માણસના જહે વિચારો હેય તે બીજા સમયમાં બદલાઈ જાય છે. અને તહેવીજ રીતે અમુક વિષયમાં મ્યાં સુધી પિતાને વિશેષ અનુભવ ન થયો હોય, ત્યાં સુધી સાચી વતથી વિપરીત મન્તવ્ય કદાચિનું હોય, તે હેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.
મિ. યુ. ડી. બડિયા કે જેઓ એ' ગ્રેજ્યુએટ છે, હે. મણે “જૈનીઝમ' નામનું પુસ્તક લખી, જૈન ગ્રેજ્યુએટસ એસેસીએશન દ્વારા પ્રસિદ્ધ કરાવ્યું છે. આ પુસ્તકની અંદર તે મહાનુભાવે એક એ રો ફરે લખે છે કે, હેની અંદરથી મતલબ કાઢવાવાળે માણસ એમ કાઢી શકે કે “કતાબોની ઉત્પત્તિ દુકાલના વખતથી થએલી છે.”
પરંતુ આ મિ. બરોડિયાના ફકરા ઉપર તે મિ. પાંગલે મહાશય ફૂલ્યા પણ સમાતા નથી. તેઓ તે પિતાના મનમાં એમ જ સમજવા લાગી ગયા છે કે આ વાક્ય શું છે? દિગઅરેની પ્રાચીનતા સિદ્ધ કરનાર, સર્વજ્ઞનું વચન છે. અને તેટલાજ માટે તેઓએ બે ત્રણ પેજ કાળાં કરવામાં સંપૂર્ણ ઉત્સાહ બતાબે માસ પડે છે. પરંતુ હું પહેલાં જ કહી ગ છું કે-રડુ સુધી અનુચને અમુક વિષયમાં રાપૂર્ણ માડિવી ન હોય, હાં સુધી તે વિષયમાં ભૂલ થાય, એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com