Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 50
________________ આજ છાત વિકલ્પ અને જનકલ્પ બે અવસ્થાઓ ઉપર ઘટાવીએ. એક સાધુ સ્થવિર ક૬૫માં રહીને જ પોતાનું ઈષ્ટસાધન કરે છે, જહારે એક બીજે સાધુ જીનકપમાં જઈ કેટલીક તપસ્યાઓ વિગેરે કરી આવે છે, હારે કાલાન્તરે પતાનું ઈષ્ટ સાધન કરે છે, તે તેથી તે જીનકલપ અવસ્થાવાળે સાધુ વધારે શ્રેષ્ઠ છે, એમ તે કઈ દિવસ કહી શકાય જ નહિં. હાં ! સ્થવિરકલ્પ અવસ્થામાં કેવલ જ્ઞાન ન થતાં, જીનકલ્પ અવસ્થામાં જ કેવલજ્ઞાન થતું હતું, તે બેશક ! તે અવસ્થાને ઉત્તમ માનવાનું એક કારણ હતું. પરંતુ તે તે કંઈ છેજ નહિં, એટલે જનકલ્પ અવસ્થાને શ્રેષ્ઠતમ માનવું ભૂલભરેલું છે. જનકલ્પ અવસ્થામાં કેવલજ્ઞાન નથી થતું, હેને માટે જંત્ર17. સૂત્રકૃત્તિ, તથા પ્રવત્રના દ્વારવૃત્તિ વિગેરેમાં લખ્યું છે કે –ત ઘડિટ્ટમાવાળો” અર્થાત્ તે જ ન્મમાં કેવલજ્ઞાનને પ્રતિષેધ હોવાથી મુક્તિ થતી નથી. હવે મિ. પાંગલે મહાશયે આપેલા એજ ગ્રેજ્યુએટ અને હાઈસ્કુલના ૮ષ્ટાન્તને ઉચિત રીતે ઘટાવીએ. બેશક, “ગ્રેજયુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ અને ઈન્ટરમીજીએ. આ બધી પરીક્ષાઓ આવી જાય છે, અને હાઈસ્કુલ કડી એટલે સ ત ધોરણ સૂધી શિક્ષણ આપનારી વિ. ઘાલય સમજવી, ” પરંતુ આ બન્ને દષ્ટાન્ત કઈ કઈ અવસ્થાએમાં મુકવાં જોઈએ, હેમાં મિ. પાંગલે મહાશયે ભૂલ ખાધી છે. અર્થાત્ પગલે મહાશય, ગ્રેજ્યુએટ સ્થાનાપન્ન અને હાઈShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132