________________
આજ છાત વિકલ્પ અને જનકલ્પ બે અવસ્થાઓ ઉપર ઘટાવીએ. એક સાધુ સ્થવિર ક૬૫માં રહીને જ પોતાનું ઈષ્ટસાધન કરે છે, જહારે એક બીજે સાધુ જીનકપમાં જઈ કેટલીક તપસ્યાઓ વિગેરે કરી આવે છે, હારે કાલાન્તરે પતાનું ઈષ્ટ સાધન કરે છે, તે તેથી તે જીનકલપ અવસ્થાવાળે સાધુ વધારે શ્રેષ્ઠ છે, એમ તે કઈ દિવસ કહી શકાય જ નહિં. હાં ! સ્થવિરકલ્પ અવસ્થામાં કેવલ જ્ઞાન ન થતાં, જીનકલ્પ અવસ્થામાં જ કેવલજ્ઞાન થતું હતું, તે બેશક ! તે અવસ્થાને ઉત્તમ માનવાનું એક કારણ હતું. પરંતુ તે તે કંઈ છેજ નહિં, એટલે જનકલ્પ અવસ્થાને શ્રેષ્ઠતમ માનવું ભૂલભરેલું છે. જનકલ્પ અવસ્થામાં કેવલજ્ઞાન નથી થતું, હેને માટે જંત્ર17. સૂત્રકૃત્તિ, તથા પ્રવત્રના દ્વારવૃત્તિ વિગેરેમાં લખ્યું છે કે –ત ઘડિટ્ટમાવાળો” અર્થાત્ તે જ ન્મમાં કેવલજ્ઞાનને પ્રતિષેધ હોવાથી મુક્તિ થતી નથી.
હવે મિ. પાંગલે મહાશયે આપેલા એજ ગ્રેજ્યુએટ અને હાઈસ્કુલના ૮ષ્ટાન્તને ઉચિત રીતે ઘટાવીએ.
બેશક, “ગ્રેજયુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ અને ઈન્ટરમીજીએ. આ બધી પરીક્ષાઓ આવી જાય છે, અને હાઈસ્કુલ કડી એટલે સ ત ધોરણ સૂધી શિક્ષણ આપનારી વિ. ઘાલય સમજવી, ” પરંતુ આ બન્ને દષ્ટાન્ત કઈ કઈ અવસ્થાએમાં મુકવાં જોઈએ, હેમાં મિ. પાંગલે મહાશયે ભૂલ ખાધી છે. અર્થાત્ પગલે મહાશય, ગ્રેજ્યુએટ સ્થાનાપન્ન અને હાઈShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com