________________
(૪૮ ) વિરક૯પ અવસ્થામાં જ થાય છે. વિગેરે દરેક રીતિથી - વિરક૯૫ અવસ્થા, જીનક૬૫ અવસ્થા કરતાં સર્વથા ઉચે દરજજે છે, એમાં લગાર પણ મી એખ જેવું નથી.
આગળ ચાલતાં મિ. પાંગલે દશમા પૃષ્ઠમાં “કલ્પસૂત્રમાં દિગમ્બર માટેનો પુરાવો મહાવીર સ્વામીનું નામ લઈ આપે છે. પરંતુ હેને જવાબ તે હું પહેલાં જ આપી ગયો છું કે-મહાવીરસ્વામી કપાતીત છે, માટે તેઓની સાથે અન્ય સામાન્ય વ્યક્તિને ઘટાવી શકાય જ નહિં.
અગીયારમા પૃષ્ઠમાં પાંગલે જી કહે છે કે—“ કારણ કે મને હામુનિ થતી વખતે મહાવીર દિગમ્બર થયા હતા. ”
બિલકુલ જુદી વાત છે. મહામુનિ થતી વખતે મહાવીર સ્વામીએ દિગમ્બર વૃત્તિ ધારણ કરી જ હતી. એક વર્ષથી અધિક તેઓએ દેવ દુબે વસ્ત્ર રાખ્યું હતું ! આ વાતને પાંગલે મહાશય કેમ ભૂલી જાય છે? મહાવીર સ્વામી તે શું? દરેક તીર્થકરે દિક્ષા ગ્રહણ વખતે વસ્ત્ર રાખે છે, તે માટે વિવર ની ટીકાના ૧૦૨૨મા પૃષ્ટમાં લખ્યું છે કે – રવે વિ જ નિ દિકરા ને ” અર્થાત્ ચેવિશે તીર્થકરે એક વસ્ત્ર સાથે નિકળે છે આથી અધિક પ્રમાણુ મિ. પાંગલે મહાશય શું માગશે ?
વાંચકોએ જોયું હશે કે—હારા પ્રથમના લેખમાં કહે શિવપુરાણના ૨૧ મા અધ્યાયનના ચાર કલેકે, જહેની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com