________________
( ૪૧ )
“पिण्डं तथोपधिं शय्यामुद्गमोत्पादनादिना । साधो शोधयतः शुद्धा ह्येषणा समितिर्भवेत् ॥ ५ ॥ (સંવર્ત૬.) અર્થાત્-પિણ્ડને, ઉપધિને અને શય્યાને જે ઉદ્ગમ- ઉત્પાઢના દોષો વડે કરીને શોધે છે-શુદ્ધ કરે છે, હેને એષણાસમિતિ શુદ્ધ થાય છે.
વળી એ પણ જુઓ, ગ્રન્થા લખવાનુ કામ પણ દિગમ્બરાએ વેતામ્બરા પહેલાંજ પ્રાર. છે, એટલે કે શ્વેતામ્બરાના ગ્રન્થ લખવાના કાળ પહેલાંના, દિગમ્બરોના ગ્રન્થ લેખન ટાળ છે.
હવે બતાવેા, આ બધા સુધારા નહિ તા બીજી શું કહી શકાય ? અને વ્હારે એમજ છે તા પછી હે આરોપ તેઓ શ્વેતામ્બરોના માથે મૂકે છે, તેજ આરોપ શું દિગમ્બરને શિર નથી આવી શકતા ? એશક! આવે છે. પરન્તુ ખરૂ છે, કેપગ નીચેને દાવાનળ કાણુ જુએ છે? વાસ્તવિક જોવા જઇએ તે આપણને સ્પષ્ટ માલૂમ પડે છે કે—હારથી શિવભૂતિએ અભિમાનથી નગ્ન વૃત્તિ ધારણ કરી, ત્હારથી વખતના હેવા સાથે દિગમ્બરાચાર્યા દિન-પ્રતિદિન પેાતાના આાચાર-વિચારામાં ફેરફાર કરતા ગયા છે. અને હેનુ કારણ એજ હોવું જોઈએ કે-નગ્નપણે રહેવાથી, સભ્ય જગત્ આપણને અજ્ઞ ગણશે, આપણને અસભ્યની ગણત્રીમાં ગણી કાઢશે, આપણી અર્વાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com