________________
(૨૯)
પ્રોવિઝાધર્મસૂભ્યિો નમઃ | શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર?
(ટેક્ટ નં. ૨)
એતે ખરૂં છે કે જમ્હારથી ઇતિહાસ તત્વ તરફ લેકની પ્રજ્ઞાએ પ્રયાણ કર્યું છે, હારથી દિન-પ્રતિદિન અમુક વાતની પ્રાચીનતાના વિષયમાં ઘણી જ સરળતા પ્રાપ્ત થવા લાગી છે. ઈતિહાસ શેધકે એ વાતને નિર્ણય આસાનીથી કરી શકે છે કે અમુક બે વસ્તુઓમાં પ્રાચીન કેણ છે અને અર્વાચીન કેણ છે? પરંતુ એટલું તે જરૂર કહેવું પડશે કે, એતદેશીય લેકમાં હજુ તે શેખે જોઈએ હે પ્રવેશ કર્યો નથી, તેપણ પાશ્ચાત્ય પ્રજાની દેખાદેખી અથવા કહે કે એવાં જ બીજા કેઈ કારણથી એતદેશીય કેટલાક મહાનુંભાવે, તે વિષયમાં ચંચું પ્રવેશ કરતા દેખાયા છે, આ કંઈ થી આનંદજનક વાત નથી. સંભવ છે, કોઈ સમય આપણે માટે એ પણ આવશે કે, આપણે હજારે ભારતવાસી બધુએની પલટન ઇતિહાસ તત્ત્વવેત્તા તરીકેની જેવા ભાગ્યશાળી નિવડીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com