________________
(૨૮) ને ૩૪ હજારની સંખ્યામાં વધારો થનાર નથી, એક દિગબર
તાંબર થશે તે તેથી પણ ઉપરોક્ત સંખ્યામાં વધારે થનાર નથી, માટે ત્રણે ફીરકાઓ મળી ઉપરેક્ત સંગ્યામાં વધારે થાય, અહિંસા ધર્મને ફેલાવો થાય અને મહાવીર દેવની સાચી ભક્તિ સચવાય, હેવા ઉપાયે જે અને સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ કરવા પૂર્વક દરેકને મેક્ષ થાઓ. એજ અંતઃકરણથી ઈછી આ લેખને સમાપ્ત કરૂં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com