________________
(૨૫).
આ કથન કેટલું સત્ય છે તે જુઓ, લંકામત ગુજરાતની અન્દર આવેલા અમદાવાદ શહેરમાં દશા શ્રીમાળી જ્ઞાતિના હુંકા નામના લેખક (લહિયા)થી ઉત્પન્ન થએલે છે, અને તે વાતને ખાસ લકા વિગેરે ગચ્છવાળાઓ પણ કબૂલ રાખે છે, જ્યારે ભદ્રબાહુ ચરિત્રના કર્તા તે ઇદં તૃતીયં વેતરી નાખે છે. આ કેટલી બધી અજ્ઞાનતા સૂચવે છે તે વાંચકે સહજ જોઈ શકશે.
આ સિવાય તે ભદ્રબાહુ ચરિત્રના ભાષાન્તર કર્તાએ તે ઉપરોક્ત શ્લોકોના અર્થમાં પણ કેટલીએક ભૂલ કરી છે, જહેવી કે લંકા મતને હૂંડીયા મત જણાવે છે, અને પ્રાગ્વાટ કુલને કુલુંબી વંશ લખે છે, પરંતુ આથી તે હેણે પિતાની મેટી મૂર્ખતા સૂચવી છે.
ઉપસંહાર હવે લેખને સમાપ્ત કરતાં ઉપસંહાર રૂપે એટલું કહેવું આવશ્યક ધારું છું કે-નગ્ન રહેવામાં કંઈ અપરિગ્રહપણું કે અલકપણું સમાએલું નથી. હરકોઈ વરતુ ઉપર મૂર્છા કરવી હેનું નામજ પરિગ્રહ છે. નગ્ન રહીને, સાથમાં માલ મશાલાના કે ભરી રાખે, તે તેથી નિષ્પરિગ્રહપણું કહેવાતું નથી.
કેટલાક દિગંબરે એમ માને છે કે-વેતાંબર શાસ્ત્રામાં પરિગ્રહ ધારીને મેલ લખેલ છે. પરંતુ આ કહેવું સર્વથા અસત્યજ છે. તાંબર મતાનુયાયી તે પરિગ્રહધારીમાં સાધુપણુંજ માનતા નથી. વેતાંબર શાસ્ત્રોમાં મૂછાને પરિગ્રહ માShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com