________________
-
”
| ૯ |
F
G
E
F
શ્રી ઓઘ-ચ
વિક્નોવાળા હોય છે....” વગેરે... નિર્યુક્તિ T
હવે આ ઓઘનિર્યુક્તિ પણ કલ્યાણભૂત જ છે એટલે તેમાં ય ઘણા વિપ્નો હોવાની સંભાવના છે. માટે એનો ઉપશમ કરવા મંગલ કરવું જરૂરી છે. ન તે મંગલ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે.
તેમાં નામ અને સ્થાપના તો સુગમ=સ્પષ્ટ છે. દહીં વગેરે દ્રવ્યમંગલ છે, આ દ્રવ્યમંગલ અનૈકાન્તિક છે (એટલે કે | કોઈકને એ મંગલરૂપ બને તો કોઈકને ન બને. બધાને મંગલરૂપ બને જ એવો એકાન્ત નહિ. જેમકે ઘરપ્રવેશમાં પૂર્ણઘટ,
મંગલ, પણ ચોર અને ખેડૂતને પૂર્ણઘટ અમંગલ બને. ચોર અને ખેડૂતને ખાલી ઘટ મંગલ બને. પણ એ જ ખાલી ઘટ જ ઘરપ્રવેશમાં મંગલ ન બને.) અને અનાત્યન્તિક છે (એટલે કે આ મંગલ બાદ બીજા મોટા અમંગલ થાય તો આ દ્રવ્યમંગલો | હણાઈ જાય, નિષ્ફળ બને.)
અરિહંતાદિઓને નમસ્કાર ભાવમંગલ છે તે એકાન્તિક છે (એ બધાને મંગલરૂપ બને. ભાવ મંગલ કોઈકને મંગલ અને કોઈકને અમંગલ... એમ ન બને.) અને આત્મત્તિક છે (આ મંગલ બીજા કોઈ અમંગલોથી નાશ ન પામે.)
वृत्ति : तदनेन संबन्धेनायातस्यास्य व्याख्या क्रियते-सा च लक्षणान्विता नालक्षणेति । लक्षणं च संहितादि, સંહિતા પર્વ જૈવ' ત્યાર ..
S:
આ
છે
Sિાદ ૧૯T
નિ. ૧-૨.
;
F | ૯ો