________________
૧૩
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩
વાઘાપૂર્તિ . પ્રસાત્વિ, બાધની અસ્કૃદ્ધિદશામાં=શબ્દાદિમાં દુઃખત્વના બાપની અનુપસ્થિતિદશામાં, તેની સિદ્ધિનો પ્રસંગ છે=દુ:ખત્વની શબ્દાદિમાં વૃત્તિનો પ્રસંગ છે.
અહીં પ્રશ્ન થાય કે જેમને શબ્દાદિમાં દુઃખત્વની વૃત્તિ નથી તેવો નિર્ણય છે તેમને આશ્રયીને “માત્માનાન્યTધ્વંસતિય વૃત્તિમ” એ વિશેષણ વ્યર્થ થશે. તેના સમાધાન માટે હેતુ કહે છે –
નિયતનાથ ... સાપ, નિયતબાધના શ્લોરણથી આનું પક્ષના વિશેષણનું. સફળપણું છે.
દુઃખત્વરૂપ પક્ષના વિશેષણ ‘માત્માના áસપ્રતિયોવૃત્તિમનું પદકૃત્ય બતાવે છે –
સવૃત્તિવત્વમ્ તાવવઐમ્ II માત્ર “વૃત્તિ, વત્વમ્' એટલું જ પક્ષનું વિશેષણ લેવામાં આવે તો અસિદ્ધિદોષ આવશે, કેમ કે દુઃખત્વનું દુખમાં વૃત્તિપણું છે, અવૃત્તિપણું નથી. “áસ' ઇત્યાદિ કહેવાય છતે પણ="áસપ્રતિયોનિવૃત્તિમ” એટલું કહેવાયે છતે પણ, ધ્વંસપ્રતિયોગી એવા દુઃખમાં દુખત્વજાતિ વિદ્યમાન હોવાથી અસિદ્ધિદોષ આવશે. તાન્યવૃત્તિ ઈત્યાદિ કહેવામાં પણ=ાનીન્યત્મિવૃત્તિäસપ્રતિયોગિન્યવૃત્તિમ’ એમ કહેવામાં પણ કાલથી અન્ય એવા આત્મામાં વૃત્તિ જે દુ:ખધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વિધમાન હોવાથી અસિદ્ધિદોષ આવશે. અને “વાર્તા –'નો ત્યાગ કરવામાં પક્ષના વિશેષણમાં રહેલ યાત્મવાતા –માંથી ‘માત્મા ત્વ'ને રાખીને “તાન્યત્વ'નો ત્યાગ કરવામાં, આત્માથી અન્ય એવા કાળમાં વૃત્તિ જે દુઃખધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ વિદ્યમાન હોવાના કારણે તે જ અસિદ્ધિ દોષ જ, આવશે. એથી સંપૂર્ણ વિશેષણ ગ્રહણ કરવું.
અહીં પ્રશ્ન થાય કે, આત્મા અને કાલથી ભિન્ન પદાર્થમાં રહેનાર એવા ધ્વંસના પ્રતિયોગીમાં ન રહે તેવા દુઃખત્વને પક્ષ બનાવવામાં આવે તોપણ અસિદ્ધિદોષ તો આવે જ છે; કેમ કે આત્મા અને કાળથી ભિન્ન આત્મઉપાધિ સ્વરૂપ શરીર તથા કાલઉપાધિ સ્વરૂપ ઘટ-પટ વગેરે છે, તેમાં કાલિકવિશેષણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org