________________
૧૨૧
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૫ અભાવરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે અને સુખરૂપ મુક્તિ સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – શ્લોક :
समानायव्ययत्वे च वृथा मुक्तौ परिश्रमः।
गुणहानेरनिष्टत्वात्ततः सुष्ठूच्यते ह्यदः।।२५।। અન્વયાર્થ -
અને, સમાનાયવ્યત્વે=સમાન આય-વ્યયપણું હોતે છતે, મુ=મુક્તિમાં, પરિશ્રમ:=પરિશ્રમ, વૃથા વૃથા-ફોગટ છે; ગુદાનેરનિષ્ટત્વા=કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે, તતeતેથીગુણહાનિનું અનિષ્ટપણું છે તેથી, શિ=ખરેખર, ક=આરઆગળના શ્લોકમાં કહેવાશે એ, સુઝુ ૩ =સુંદર કહેવાય છે.
શ્લોકાર્ય :
અને સમાન આય-વ્યયપણું હોતે છતે મુક્તિમાં પરિશ્રમ વૃથા છે; કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે. તેથી ખરેખર આ આગળના શ્લોકમાં કહેવાશે એ, સુંદર કહેવાય છે. આરપા ટીકા :
समानेति-समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः गुणहानेरनिष्टत्वात्, तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात्, ततो ह्यदः सुष्ठूच्यते ।।२५।। ટીકાર્ય :
સમાનાયવ્યત્વે ... મનિષ્ટત્વી, સુખના અભાવ અને દુઃખના અભાવ દ્વારા સમાજ આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે મુક્તિમાં પરિશ્રમ વૃથા-ફોગટ છે; કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે.
અહીં પ્રશ્ન થાય કે, મુક્તિના પરિશ્રમમાં ગુણહાનિનું અનિષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org