________________
૧૨૭
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૭ શ્લોક :
एतेनैतदपास्तं हि पुमर्थत्वेऽप्रयोजकम्।
तज्ज्ञानं दुःखनाशश्च वर्तमानोऽनुभूयते।।२७।। અન્વયાર્થ :
તેન=આના દ્વારા=શ્લોક-૨૬માં કહ્યું કે ગુણહાનિનું અનિષ્ટપણું છે એના દ્વારા, દિનક્કી, અતિઆકઆગળમાં કહેવાશે એ, પાતંત્રઅપાસ્ત છે.
આ=આગળમાં કહેવાશે એ શું અપારૂ છે ? તેને સ્પષ્ટ કરે છે – પુમર્થત્વે પુમર્થપણામાં દુઃખના અભાવરૂપ મોક્ષપણામાં, વૈજ્ઞાનં તેનું જ્ઞાન=પુમર્થનું જ્ઞાન અર્થાત્ દુઃખાભાવરૂપ પુમર્થનું જ્ઞાન, પ્રયોગz અપ્રયોજક છે. વર્તમાન યુવનાશડ્યું અને વર્તમાન વર્તતો એવો દુઃખનાશ, મનુભૂયતે અનુભવાય છે. ઘરના શ્લોકાર્ચ -
શ્લોક-૨૬માં કહ્યું કે ગુણહાનિનું અનિષ્ટપણું છે એના દ્વારા નક્કી આગળમાં કહેવાશે એ અપાત છે. આગળમાં કહેવાશે એ શું અપાત છે ? તેને સ્પષ્ટ કરે છે – પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન પ્રયોજક છે અને વર્તમાન એવો દુ:ખનાશ અનુભવાય છે. ર૭ના ટીકા :
एतेनेति-एतेन गुणहानेरनिष्टत्वेन, हि-निश्चितं, एतदपास्तं, यदुक्तं महानैयायिकेन – पुमर्थत्वे तज्ज्ञानं पूमर्थज्ञानमप्रयोजकं, दुःखनाशश्च वर्तमानोऽनुभूयते, विनश्यदवस्थेन योगिसाक्षात्कारेणेति ।।२७।। ટીકાર્ચ -
તેન... પાસ્ત, આના દ્વારા=શ્લોક-૨૬માં કહ્યું એ પ્રમાણે ગુણહાનિનું અનિષ્ટપણું છે એના દ્વારા, નિશ્ચિત આ આગળમાં કહેવાશે એ, અપાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org