________________
૧૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩
જે દુ:ખધ્વંસમાં છે અર્થાત્ મુક્તઅવસ્થામાં રહેલા દુઃખધ્વંસમાં છે તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ છે તેમ કહી શકાય, તેથી દુઃખપ્રાગભાવના વિશેષણરૂપે વર્ધમાનાચાર્યે કરેલ “સમાનકાલીન' વિશેષણ વ્યર્થ પ્રાપ્ત થાય.
ટીકા -
મા=પ્રમા, વાત્ર મુજો, કુવૈમિતિ પક્ષ:, માત્માનાન્ય = માત્મकाल्यान्याकाशादिवृत्तियों ध्वंसः शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादाववृत्तिमदवर्तमानं । शब्दादिवृत्तित्वेनार्थान्तरवारणार्थमेतत् पक्षविशेषणं, बाधास्फूर्तिदशायां तसिद्धिप्रसङ्गात्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् । अवृत्तिदुःखत्वमित्युक्तावसिद्धिः, दुःखत्वस्य दुःखवृत्तित्वाद्, ध्वंसेत्याधुक्तावपि ध्वंसप्रतियोगिनि, कालान्यवृत्तीत्याधुक्तावपि कालन्यात्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि, कालान्यत्वत्यागे चात्मान्यकालवृत्तिदुःखध्वंसप्रतियोगिनि 'दुःखे विद्यमानत्वात्' सैवेति सम्पूर्णम्, आत्मकालपदेन तदुपाध्योरपि ग्रहाच्च न तस्यास्तादवस्थ्यम्।।१।। ટીકાર્ય :માનું... વર્તમાન અહીંમુક્તિમાં, માન-અનુમાનપ્રમાણ, બતાવે છે –
દુઃહત્વ દુઃખત્વ એ પક્ષ છે. આત્મા અને કાળથી અવ્યગઆત્મા અને કાળથી અવ્ય એવા આકાશાદિમાં વૃત્તિ, જે શબ્દાદિનો ધ્વંસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિમાં અવૃત્તિમદ્ એવું અવર્તમાન અર્થાત્ નહિ રહેતું એવું, દુઃખત્વ એ પક્ષ છે.
અહીં દુઃખત્વરૂપ પક્ષનું વિશેષણ “આત્મ-કાળથી અન્ય આકાશાદિમાં રહેલો જે શબ્દાદિનો ધ્વંસ તે શબ્દાદિધ્વસના પ્રતિયોગી એવા શબ્દાદિમાં અવૃત્તિમ અવર્તમાન” એવું કેમ મૂક્યું ? તેથી કહે છે –
શકિવૃત્તિāન ... પક્ષવિશેષા, શબ્દાદિમાં વૃત્તિપણાથી શબ્દાદિમાં દુઃખવતા વૃત્તિપણાથી, અર્થાત્તરના વારણ માટે આ પક્ષનું વિશેષણ છે= દુખત્વરૂપ પક્ષનું “માત્માની áસપ્રતિયોનિવૃત્તિ વિશેષણ છે.
અહીં પ્રશ્ન થાય કે શબ્દાદિમાં દુઃખત્વની વૃત્તિ નથી. તેથી અર્થાતરની પ્રાપ્તિ કેમ થાય ? તેમાં હેતુ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org