Book Title: Mukti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 105
________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪ ટીકા - सेति-आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति, तस्यात्मनो हातुमशक्यत्वाद्, असतो नित्यनिवृत्तत्वात् सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात् सर्वथा हानासिद्धेः, तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महानानभिलाषात्, मुक्तिपदार्थस्य च निरुपधी છાવિષયત્વાન્ાા૨૪ ટીકાર્ય : માત્માનું .. મવત્તિ, આત્મહાનરૂપ તે મુક્તિ, છે એ પ્રમાણે ચાર્વાક કહે છે. વળી સંભળાતું પણ તે=ચાર્વાકનું વચન, પાપ માટે થાય છે. કેમ સંભળાતું પણ ચાર્વાકનું વચન પાપ માટે થાય છે? તેમાં હેતુ કહે છે – તસ્ય .... કાશવયત્વત્િ, તેનો આત્માતો, ત્યાગ કરવા માટે અશક્યપણું છે. કેમ આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે ? તેમાં હેતુ કહે છે – વસતો . દાનસિદ્ધ, અસત્ એવા આત્માનું નિત્યનિવૃત્તપણું હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે અને સત્ એવા આત્માનું વીતરાગજન્મઅદર્શનવ્યાયથી નિત્યપણું હોવાને કારણે સર્વથા હાલની અસિદ્ધિ હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે, એમ અત્રય છે. તથા ... અમિતાક્ષાત્, અને પર્યાયાર્થિકપણાથી તેનો હાન હોતે જીતે પણ તેનો અનુદેશ હોવાથી=આત્માના પાનનો અભિલાષ હોવાથી, આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રકારનું ચાર્વાકનું વચન પાપ માટે છે, એમ અવય છે. આત્માના પાનનો અનુદ્દેશ=અનભિલાષ કેમ છે? તેથી કહે છે – મુપિવાર્થસ્થ ... વિષયત્વાન્ ! અને મુક્તિપદાર્થનું તિરુપધિ અર્થાત્ નિરુપાધિક, ઈચ્છાવિષયપણું હોવાથીઅવ્ય ઈચ્છાધીન ઇચ્છાવિષયપણું હોવાથી, મુક્તિ આત્મહાનરૂપ અભિલાષનો વિષય નથી, એમ અવય છે. II૧૪. તg વન શ્યામ મને ભવતિ – અહીં ‘મથી એ કહેવું છે કે ચાર્વાકનું વચન કહેવાતું તો પાપ માટે છે, પરંતુ સંભળાતું પણ પાપ માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176