________________
૧૮
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-, ૧-૨-૩ ટીકાર્ય :
કસુરવી. સાધ્યમ્, “કસુવાવસ્થ, : પ્રામાવતનાધારી મહાપ્રીस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यम्"= અસુખનો દુઃખનો, જે પ્રાગભાવ તેનો અસાધાર=દુઃખના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય, તેમાં મહાપ્રલયમાં, જે દુઃખીય ધ્વંસ પ્રાપ્ત થાય છે તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખીય ધ્વસના પ્રતિયોગી એવા દુ:ખમાં, વૃત્તિમ-દુ:ખત્યજાતિ વૃત્તિમત્, એ સાધ્ય છે.
અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર ધ્વસના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિમદ્ રૂપ સાધ્યનું પદકૃત્ય બતાવે છે –
વૃત્તિમવિત્યુ .. વિદ્યમાની, માત્ર “વૃત્તિમ' એ પ્રમાણે સાધ્ય સ્વીકારવામાં સિદ્ધસાધન છે; કેમ કે દુઃખમાં દુઃખત્વનું વિદ્યમાનપણું પ્રત્યક્ષથી સિદ્ધ છે.
પ્રતિયોનિવૃત્તિત્વ. તદું, ‘પ્રતિયોનિવૃત્તિત્વ' કહેવામાં પણ="પ્રતિયોભિવૃત્તિમ' એટલો અંશ સાધ્યરૂપે ગ્રહણ કરવામાં આવે તોપણ, દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિપણું હોવાને કારણે તે છે સિદ્ધસાધનદોષ છે.
áક્ષેત્યાર ... તવેવ, ધ્વંસ ઈત્યાદિ કહેવામાં પણ='āસપ્રતિયોનિવૃત્તિમ એ પ્રમાણે સાધ્ય ગ્રહણ કરવામાં પણ, દુઃખના ધ્વંસનો અંગીકાર હોવાથી ધ્વસ શબ્દથી દુઃખના ધ્વંસનો સ્વીકાર થવાથી, તે જરસિદ્ધસાધનદોષ જ, છે.
પ્રભાવનાથાર ... સતિ, પ્રાગભાવઅનાધારવૃત્તિત્વનું ધ્વંસના વિશેષણપણામાં દૃષ્ટાંતની અસિદ્ધિ છે અર્થાત્ અસુખનો દુઃખનો, જે પ્રાગભાવ તેમ ન કહેતાં ‘પ્રમાવાનાથારāસપ્રતિયોનિવૃત્તિમ”=પ્રાગભાવના અસાધારમાં રહેનાર જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃતિમતું એટલું સાધ્ય ગ્રહણ કરવામાં આવે તો દષ્ટાંતની અસિદ્ધિ છે; કેમ કે પ્રદીપના અવયવોમાં પ્રદીપના પ્રાગભાવનું આધારપણું છે. તેના માટે દષ્ટાંતની સિદ્ધિ માટે, દુઃખ ઈત્યાદિ ગ્રહણ કરેલ છે. વળી, પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના અનાધારભૂત છે એથી દાંતની સંગતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org