________________
પ્રવચન-૧
રચના થાય છે1 ગૃહસ્થાના ઉદ્દેશ્ય પૈસા કમાવાને હાય છે, સાધુ પુરૂષોને નહિ, કંચન અને કામિનીના ત્યાગી એવા શ્રમણુ પૈસા રળવાના હેતુથી ગ્રન્થરચના નથી કરતા, ધન-સ ંપત્તિ સાથે તેમને કેાઈ નિસ્બત નથી હાતી. તે શુ. આચાર્યશ્રીએ કીર્તિ –પ્રતિષ્ઠા રળવા ગ્રન્થની રચના કરી છે ? ના, આ પણ માની શકાય તેમ નથી. ક્રીતિભૂખ્યા લેકે તે સ્વપ્રશંસા કરતાં પણ ખચકાતર નથી. આચાર્યશ્રીએ તે કયાંય પણ સ્વપ્રશંસા કરી નથી. પેાતાના જ્ઞાન કે બુદ્ધિની ગાથા કયાંય ગાઈ નથી. ધર્મ ગ્રન્થાની રચનામાં પ્રાય : આવા ઉદ્દેશ્ય હેતે પશુ નથી.
: ૧૩
પ્રશ્ન : સાહેબ! આજકાલ તે કેટલાંક સાધુ-સાધ્વીઓનાં છાપેલાં પુસ્તકા મળે છે જેમાં તેમનાં નામની પ્રસિદ્ધિ સિવાય ખીજું કંઈ જ નથી હેતુ !
જવાબ : એવા નામની પ્રસિદ્ધિ શું કામની ? એ નામની પ્રસિદ્ધિની તમારા મન ઉપર કેવી અસર થઈ સારી કે ખરામ પ્રસિદ્ધિ એ પ્રકારની હાય છે સુપ્રસિદ્ધિ અને કુપ્રસિદ્ધિ, કાઇ સુખ્યાત હાય છે તે કાઈ કુખ્યાત 1 જે પુસ્તકમાં કશું તત્ત્વજ્ઞાન ન હેાય, જેમાં સત્પ્રેરણા દેનાર કઈ વાત ન હ્રાય અને બીજી ચેાપડીએ.માંથી થા ુ" થાડું... ઉઠાવીને પેાતાના નામે છપાવી દેવુ ..વગેર પ્રવૃત્તિ કરનાર ખ્યાત તા અને છે પણ કુખ્યાત I સતાની ગ્રન્થરચના પ્રસિદ્ધિ માટે ન હોય 3
એક વાત સ્પષ્ટ સમજી લે. સાધુ પુરુષ કયારેય પણ પ્રસિદ્ધિના હેતુથી ગ્રન્થરચના નહિ કરે. પ્રસિદ્ધિ થઈ જાય એ અલગ વાત ગ્રન્થરચના નહાતી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રસિદ્ધિ મેળવવા કરી, છતાય તેનાથી તેમની પ્રસિદ્ધિ થઈ ગઈ! તમે સુંદર, ઉત્તમ વસ્તુ આપશે. તે તમારી પ્રસિદ્ધિ થશે. લેકે તમારી પ્રશ'સા કરશે,
હા, લેાકા પાસેથી પેાતાની હાવી જોઈએ. આ લેાઢવાસના
વાસના ન
પ્રશંસા સાંભળવાની ભયાનક રાફાસી છે. સ્વપ્રશસા