________________
પુરિસરમાણે
૧૭૯ क्षीणसर्वकर्मणां मुक्तानां क्षीणायुःकाशविशेषाभ्यां दरिद्रेश्वराभ्यां न किञ्चित्साम्यं परमार्थतः, इति दृष्टान्तमात्रमिदम्। इति पुरुषोत्तमत्वसिद्धिः।।६।। પંજિકાર્ચ -
“પુરુષોત્તમ્ય તિ' “અનુશવ તિ'. પુરુષોત્તમત્વસિદ્ધિદા પુરુષોત્તમ્ય તિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ઉદાનુશા નિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અદઢ અનિબિડ, અપકારીમાં પણ અનુશ=અપકારબુદ્ધિ છે જેઓને તે તેવા છે=અદઢ અનુશવાળા છે.
– સત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સર્વ જ જીવો આવા પ્રકારના=ભાવિમાં ભગવાનનો ભાવ છે જેમાં એવા જીવની સમાન સર્વ જ જીવો નથી જ, કયા કારણથી નથી ? એથી કહે છે =કયા કારણથી બધા જીવો આવા નથી એમાં હેતુ કહે છે – ખડુંકોને સમ્યક શિક્ષાને અયોગ્ય જીવોને, વ્યત્યયની ઉપલબ્ધિ છે પ્રકૃત ગુણોથી વિપરીત ગુણોનું દર્શન છે=પરાર્થ વ્યસની આદિ જે દશ ગુણો કહ્યા તેનાથી વિપરીત ગુણોનું દર્શન છે.
વ્યતિરેકને કહે છે=ાઇ જીવોને વ્યત્યયની ઉપલબ્ધિ કેમ છે તે વ્યતિરેકથી કહે છે – અન્યથા=પ્રકૃત ગુણના વપરીત્યના અભાવમાં પરાર્થ વ્યસની આદિ દશ ગુણોથી વપરીત્યના અભાવમાં, ખડુંકનો અભાવ છેઃઉક્ત લક્ષણવાળા ખડુંકોનો અભાવ છે; કેમ કે સ્વલક્ષણનો જ અભાવ છે અને તે= પરાર્થ વ્યસની આદિ દશ ગુણો, નથી એમ નહિ=ભગવાનમાં નથી એમ નહિ; કેમ કે સર્વને અવિમાન છે=સંમત છે=ભગવાનમાં પરાર્થ વ્યસની આદિ દશ ગુણો બધાને સંમત છે.
તીર્થકરત્વના હેતુ એવા બોધિલાભમાં ભગવાનની અન્ય અસમાનતા હો, પરંતુ ઈતર અવસ્થામાંs તીર્થકરત્વનું કારણ એવા બોધિલાભની પૂર્વ અવસ્થામાં કેવી રીતે થાય? પરાર્થ વ્યસની આદિ દશ ગુણો થાય ? એ પ્રકારની આશંકા કરીને પ્રતિવસ્તુની ઉપમાથી=સદશ દષ્ટાંતથી, સાધવા માટે કહે છે – અશુદ્ધ પણ=મલગ્રસ્ત પણ, જાત્યરત્વ=પારાગાદિ, અજાત્યરત્નની સાથેત્રકાચ આદિની સાથે, તુલ્ય નથી જ, શુદ્ધ છતું જાત્યરત્ન સમાન થતું નથી જ એ જ શબ્દનો અર્થ છે અને ન તર૬ ત્તિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ઈતરની સાથે=જાત્યરત્નની સાથે, ઈતર=અજાત્યરત્ન, સમાન નથી, કયા કારણથી ? એથી કહે છે કયા કારણથી સમાન નથી ? એથી હેતુ કહે છે – તે પ્રકારે સંસ્કારના યોગમાં ઉત્તરકાલમાં પણ તેના ભેદની ઉપપતિ છે=અશુદ્ધ અવસ્થામાં અસમાનતા હોતે છતે શુદ્ધિનો ઉપાય ક્ષાર-માટીના પુટ અને પાકનો સંયોગ થયે છતે ઉત્તરકાલમાં પણ જાત્યરત્ન અને અજાત્યરત્ન બંનેના અસાદરાયનું ઘટના છે, શું વળી, પૂર્વકાલમાં ? એ કરવાનામપિમાં રહેલા આપ શબ્દનો અર્થ છે, તેના ભેદની ઉપપતિને જ=ાત્યરત્ન અને અજાત્યરત્નના ભેદની સંગતિને જ, ભાવન કરે છે= સ્પષ્ટ કરે છે – સંસ્કારના યોગમાં પણ કાચ પારાગ થતો નથી, લલિતવિસ્તરામાં સંયોજિ એ શબ્દ અધ્યાહાર છે એ બતાવવા માટે સોજોડપત્તિ અને એમ કહેલ છે, હેતુને કહે છે=સંસ્કારના યોગમાં પણ કાચ પઘરાગ કેમ થતો નથી તેમાં હેતુને કહે છે – જાતિના