Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 237
________________ ૨૧૬ લલિતવિસ્તાર ભાગ-૧ अमुमेवार्थमनेनैवोपन्यासेन व्यतिरेकतः साधयितुमाह अन्यथा क्रमाक्रमव्यवस्थायाः पूर्वानुपूर्व्यायभिधेयस्वभावस्य चाभावे, न नैव, शब्दप्रवृत्तिः प्रस्तुतोपमोपन्यासरूपा, वस्तुनिबन्धना-वाच्यगुणनिमित्ता, हीनादिक्रमेणैव हि गुणजन्मनियमे पूर्वानुपूय॑वाभिधेयस्वभावत्वे च सति तन्निबन्धने च तथैव शब्दव्यवहारे कथमिव शब्दप्रवृत्तिरित्थं युज्यत इति भावः, 'इति'-अस्माद्धेतोर्वस्तुनिबन्धनशब्दप्रवृत्त्यभावलक्षणात् स्तववैयर्थ्यमेव-स्तवस्य अधिकृतस्यैव वैयर्थ्यमेव-निष्फलत्वमेव, असदाभिधायितया स्तवधांतिक्रमेण स्तवकार्याकरणात्, ततश्च स्तववैयर्थ्याच्च, अन्धकारनृत्तानुकारीसन्तमसविहितनतनसदृशः, प्रयासः स्तवलक्षण इति; न चैवमसौ, सफलारम्भिमहापुरुषप्रणीतत्वादस्य; इति पुण्डरीकोपमेयकेवलज्ञानादिसिद्धौ गन्धगजोपमेयविहारगुणसिद्धिरदुष्टेति।।९।। પાલિકાઈ : “'-નૈવ કુિિાહુતિ આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, અભિધાનના ચાયથી=વસ્તુમાં અન્યોન્ય સંવલિત ગુણોનું પૂર્વાનુપૂર્વી-પશ્ચાતુપૂર્વી કે અનાનુપૂર્વીથી કથન થઈ શકે એ પ્રકારના કથનના વ્યાયથી, અભિધેય પણ તે પ્રકારે અક્રમવાળું અસતપર વડે કહેવાયેલું અક્રમવાળું અસત્, નથી જ. કેમ અભિધેય પણ અક્રમવાળું અસતું નથી ? એથી કહે છે – ઉક્તની જેમ=પ્રતિપાદિત નીતિથી પૂર્વમાં બતાવ્યું કે પરસ્પર સંવલિત ગુણો હોવાથી અક્રમવાળા નથી એ નીતિથી, અક્રમહત્વની અસિદ્ધિ હોવાને કારણે અભિધાનના ક્રમથી આલિપ્ત એવા ક્રમવાળા અભિધેયતા ક્રમ-ઉ&મ આદિ પ્રકારથી અભિધાન યોગ્ય સ્વભાવની પરિણતિમાનપણું હોવાથી સર્વથા ક્રમ રહિતત્વની અસિદ્ધિ હોવાને કારણે, પર વડે કહેવાયેલું અક્રમવત્ અસત્ છે એ કથન બરાબર નથી જ એમ અવય છે, આ રીતે અભિધેય એવા દ્રવ્યની પરિણતિની અપેક્ષાએ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અભિધેય એવા દ્રવ્યની પરિણતિ પરસ્પર સંવલિત છે એ અપેક્ષાએ, અભિધાન દ્વારા ગુણોનો ક્રમ-અક્રમ કહેવાયો, હવે સ્વભાવથી જ કહેવા માટે કહે છે લલિતવિસ્તરામાં કહે છે - અને ક્રમ-અક્રમ વ્યવસ્થાનો અભ્યપગમ હોવાથી અક્રમવાળું અભિધેય અસત્ નથી એમ અવય છે. ક્રમ-અક્રમ વ્યવસ્થાના અભ્યાગમનો અર્થ સ્પષ્ટ કરે છે – ક્રમરૂપ અને અક્રમરૂપ સામાન્યથી હીનાદિ ગુણોના ગુણી એવા જીવાદિમાં વ્યવસ્થાનો અભ્યપગમ હોવાથી–વિશિષ્ટ અવસ્થાના સ્વરૂપલાવ્યરૂપ વ્યવસ્થાનો સ્યાદ્વાદી વડે અંગીકાર કરાયેલો હોવાથી, અભિધેય પણ તે પ્રકારે અક્રમવાળું અસતું નથી=અધિક ગુણ કહ્યા પછી હીતગુણ કહેવામાં આવે તો તે પ્રકારે અક્રમવાળું અસતું નથી, એ પ્રમાણે યોગ છે, 'કાર=લલિતવિસ્તરામાં રહેલો “ 'કાર, પૂર્વમુક્તિની અપેક્ષાએ સમુચ્ચય અર્થવાળો છે, પુંડરીકની ઉપમાથી ઉપમિત એવા ભગવાનમાં અત્યંત અતિશાયિ ગુણની સિદ્ધિ હોતે છતે ગંધગજની ઉપમાથી વિહારગુણનું અર્પણ=ભગવાનના

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306