Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay
View full book text
________________
સમરાદિત્ય તરીકેને છેલ્લે જન્મ પામ્યા ત્યાં સુધી, મનુષ્ય તરીકેના ભામાં અગ્નિશર્મા એમની સામે મોતને મેરા માંડીને વેરની વસૂલાત લેતે રહ્યો. એકે વેર વાળવામાં કમીના ન રાખી. તે બીજાએ સહિષ્ણુ બની વાત્સલ્ય વરસાવવામાં આગળ-પાછળને વિચાર ન કર્યો !
ગુણસે ક્ષમાના સથવારે સથવારે, અનેકવાર સ્વર્ગીયસુખ પામીને અંતે સમરાદિત્ય કેવળી બન્યા. ત્યારે વેરની વસૂલાત માટે ધમપછાડા મારતે અગ્નિશર્મા,
ધના પનારે પડીને નારકના અગણિત ભયંકર-દુખ સહતે અનંત સંસારમાં રઝળપાટ નક્કી કરી ગયે! ગુણ સેનથી માંડીને સમરાદિત્ય તરીકેના સંસાર-ભ્રમણમાં, અગ્નિશમાં એમની સાથે અનેકવાર લેહીના સગપણે પણ જોડાયે. પરંતુ ત્યારે એણે તે સંહારની સમશેર જ ઉગામી.
એકપખા વેરના પણ અંજામ તે જુઓ! ગુણસેનઅગ્નિશર્મા એ-સિંહ-આનંદ તરીકે પિતા-પુત્ર થયા, ત્યારે આનંદ પિતૃ હત્યારે બન્યશિખીકુમાર-જાલિની તરીકે દીકરો-મા બન્યા, ત્યારે માએ પુત્રના પ્રાણ લીધા ધન ધનશ્રીના રૂપમાં પતિ-પત્ની બન્યા ત્યારે પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું. જય-વિજ્ય નામે સગાભાઈ થયા, ત્યારે નાનાભાઈએ મેટાભાઈને મૃત્યુના ખપ્પરમાં હોમી દીધે. રે! એકપખા વેર! તારે અંજામ આટલે બધે દદલે કે, લેહીના સંબધે પણ એ વેરને શાંત ન કરી શક્યા?

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 516