Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ જણાયા વિના નહિ રહે કે, વિનાશની અંધાર-ઘેરી ખાણ માંથી વિકાસના પ્રકાશભર્યા શિખરે પહોંચવામાં આ વિભૂતિઓને “ધ- કંઈ ઓછી મદદ કરી નથી ? ત્રિલેક–ગુરુ ભગવાન શ્રી મહાવીરદેવના ચરણે ઝેરભર્યા ડંખ દેનાર ચંડકૌશિક-નાગને, દેવકની દુનિયામાં પ્રવેશ કરાવનાર આ “ધ-જય” હતું. મહા આર્યા મૃગાવતીજીને કેવળજ્ઞાન” અપાવનાર કેણ હતું? ખૂની દઢપ્રહારીને મુનિજીવનની સફળતા કેણે બક્ષી? ચામડી ચરનારા જહલાદને, મિત્રભાવે નિહાળનારી નોખીનજર, ખંધકમુનિને કેણે આપી? કહેવું જ પડશે કે, કે-જયે! કોધજયની આવશ્યકતા અંગે આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે આપણે આ મહાકથાના મુખ્ય બે પાત્રો ગુણસેન-અગ્નિશર્માના જીવનમાં ડોકિયું કરીએ, - જાણતા-અજાણતા વેરના વાવેતર થઈ જાય, એક પક્ષ તરફથી “મિચ્છામિ દુક્કડં” દ્વારા વેરનું વિસર્જન પણ થઈ જાય; છતાં રામે પક્ષ વેર વિસર્જવા તૈયાર ન થાય તે, આ એકપણું વેર પણ ક્ષમાના સાધકની સાધનામાં કેટકેટલાં ખતરાભર્યા ખડકે અને અવધે ઊભા કરે છેએ આપણે આ કથામાંથી જોઈ-જાણી શકીએ છીએ! રાજકુમાર-ગુણસેનામાં રહેલી કુતૂહલવૃત્તિ, અગ્નિશર્માના પ્રથમ-દશને નાશી ઉઠી. આ પછી રાજકુમાર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 516