________________
કમણ દ્વારા વેર વિસર્જન' કરી લેવું રહ્યું. આ તકને પણ જે વધાવી ન શકે, એણે સંવછરી-પ્રતિક્રમણ દ્વારા તે ક્રોધને ત્યાગ કરી દેવું જ રહ્યો છું. છેવટે મૃત્યુ-ટાણે તે એણે પિતાના તમામ વેર વિરોધ વિસરી જઈને, “મિતી મે સવભુએ સુરને કેલ પ્રાણીમાત્રને આપ જ જોઈએ!
આ શાસ્ત્રીય કિલ્લેબંધીમાં રહીને જે ક્રોધ-જ્યની તાલીમ લે, એ એક દહાડો અવશ્ય વીર બનીને “કષાય વિજેતા બની શકે! ક્રોધને જે કાબુમાં લઈ શકે, એના માટે પછી માનને મારવું, માયાને મહાત કરવી અને લેભને લપડાક મારીને “કવાય-મુક્તિ મેળવવી આસાન વાત બની જાય છે.
કહેવું હોય તે કહી શકાય કે,–“કષાય-મુક્તિ એ જૈન દર્શનની તમામ ક્રિયાઓ ને પ્રક્રિયાઓનું પરમ અને ચરમ યેય છે. માટે જ આની આર્ષવાણી છે,–કષાયમુક્તિ કિલ મુક્તિરેવા પર્વાધિરાજશ્રી પર્યુષણને પ્રભાવ, કેઈ પણ જૈનની આગળ કહેવા બેસીએ તે, મા આગળ મોસાળની મહત્તા વર્ણવવા જેવું હાસ્યાસ્પદ ગણાય ! આવા, આ પર્વાધિરાજના પાયામાં પણ, વેરનું વિસર્જન અને ધર્મસ્નેહનું સર્જન-આ બે મુખ્ય ઉદ્દેશ ધરબાયા નથી શું?
વામનમાંથી વિરાટ અનેલી વિરલ-વિભૂતિઓથી ભરીભરી ઈતિહાસની ઈમારતમાં પ્રવેશ કરીશું, તેય એ