Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ટ
વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
વિદાય થયાં. પરિસ્થિતિ ક્ષીણુ બની છતાંય પ્રભુભકિત, સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્માંકરણીમાં જરાય એટ ન આવવાં દીધી.
* ૫૧
થોડા દિ' બાદ મુનિમ રાત્રે શેઠ પાસે આવી હાથ જોડી વિન'તી કરે છે કે, શેઠ ! મારી પાસે જે છે એ આપની જ કૃપાનુકૂળ છે. આ પાંચ લાખની પાટલી સ્વીકારી વ્યગસાય કરે...ના પાડી મને દુઃખી ન કરતાં, પશુ શેઠે કહ્યું, જીવે ભાઈ, જો પાપેય ન હેત તે સેતુ કેલા બનત! જયારે પપેથ ચાલુ હોય ત્યારે કાઈ
સાહસ ન જ કરાય...
હવે સાંભળેા, પાછલી પહેરે ભાગ્ય જયાં લઈ જશે ત્યાં જઈશુ તમા આ હવેલી સંભાળજો, યાગ હશે ત્યારે ભેગા થઇશું. જિનભકતને કયારે ય ચિંતા ન હોય, તમા ધરપત રાખે... મુનિમ રડતા હૃદયે ઘેર પેહચ્યા, ત્યાં શેઠાણીએ કહ્યું કે નાથ ! તમેએ ચેાગ્ય જ નિગ્રુપ કર્યાં છે, જે નગરમાં પુણ્યેયના કાળમાં પરમાત્મકિત સહિત શાસનની સુદર આરાધના-પ્રભાવના કરી અનેક સાધર્મિકને ધમ વાત્સલ્યથી સ્થીર કર્યાં એ નગરમાં આવી પરિસ્થિતિમાં રહેવું ઉચિત નથી જ, ધર્માં રક્ષતિ રક્ષીત:” શુધ્ધ આચરેલા ધરેંજ આપનું કલ્યાણકારી સાચું રક્ષણ કરશે. શેઠને અપૂર્વ ધીરજ આપી પાછલી રાતે બન્ને બાળકાને ઉઠાડી સાથે લઇને શેઠ-શેઠાણી નિકળ્યાં. અને ૨૦ માઇલ સુધી સતત ચાલી એક નગરનાં પાદરે ઘેઘુર વડલે દેખીને થાક ઉતારવાં બેઠા...સૌ શ્રમિત બની ગયાં. બન્ને બાળકો તે ખૂબ જ થાકી ગયાં. પણુ કાઇ બાળક રડતું નથી કે મા બાપ પાસે ખાવાનું માગતાં નથી. પશુ શાન્તચિત્તો માતા નયનાદેવીના ખેાળામાં આરામ કરે છે. પછી થોડા આરામ કરીને સૌ પ્રતિક્રમણ શાતચિત્ત કરી શ્રી નમસ્કાર મહામ`ત્રના યાનમાં લીન બની ગયાં.
માતા, નયનાદેવીએ બન્ને બાળકાને કેવા ઉત્તમ ધમ સસ્કાર આપેલા કે જેથી આપકાળમાં પણ બાળક સુન્દર સમતાને જાળવી શકે છે. પણ આ આપત્તિ આચરેલ ધ પ્રભાવે આ પકાલીન બની... ચેાડીક જ વારમાં તે નગરના શેઠે માણેકચંદભાઈ દેહશુદ્ધિનુ` કા` પતાવી ચાંદીના કળશે। હાથમાં પકડી નગરમાં જતાં હતાં ત્યાં અચાનક નેમચંદભાઇ શેઠ અને એમના બાળકો અને નયનાદેવી એમની નજર પડી. તેમગ્ર દ ભાઈના ભાલે કેસર ચાંદલે દેખી વિચારે છે કે, કાક મારા સામિ કબન્ધુ દુ:ખના ભારે દખાએલુ' અહી” એટુ' છે. સામિક પિરવારને જોતા જ રોમરાજી વિકસ્વર બની. શેઠ પ્રત્યે અપૂર્વ બહુમાન પેદા થયુ....પાસે આવી હાથ જોડીને વિનયપૂર્વક નમન કરેછે અનેવિન'તી કરે છે કે, 'પૂજય વડિલબન્ધુ, આજે સેનાના સૂરજ ઉગ્યા. ૫૨મ ભાગ્યેાદયથી જ. આપશ્રીના