Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
આચાર્ય મહાપ્રભુ- આચાર્ય વેણીરામ મૂળજીભાઈ
પ્રવેશ ન મળતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને તે ક્ષેત્ર અપનાવ્યું. ‘મંગલમૂ’િ એમની પ્રથમ નાટકૃતિ છે. રંગભૂમિ પર રાફળ બનેલા એમના બીજા નાટક 'પ્રેમગાઈ' (૧૯૫૭) માં માહ અને પ્રેમ વરના નાવિક ભદનું નિરૂપણ થયું છે.
નિ.. આચાર્ય મહાપ્રભુ: પુરુષોત્તમ - ટીક' (૧૮૭૧) ના કર્ના.
૨.ર.દ. આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮) : કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી -ચાર ધોરણ સુધીનો અભ્યાસ. વ્યવસાય યજમાનવૃા .
‘કીકૃપા જન્માવ' (૧૯૬૦), વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એમના પદ્યગ્રંથો છે. ઉપરાંત ગુરુવર વાલમીકિ ભવ્ય કથામૃત' (૧૯૫૦) પણ એમના નામ છે.
એ.ટી. આચાર્ય રમેશ રવિશંકર, રવિરાન' (૨૬-૧૦-૧૯૪૩): કવિ, રાંપાદક. ૧૯૬૫ માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથ બી.એ. ૧૯૬૨ થી ૧૯૬૬ રાધી ટીકર-રાણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧૯૬૬ ના છએક મા સાયલામાં શિક્ષણ ખાતામાં વિસ્તરણ અધિકારી. ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની હળવદ શાખામાં.
વૅટસનને બતાવતાં તેમની સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયા, તે પુરાતત્ત્વ-સંશોધન માટે પિષક બન્યો. અલગ અલગ સ્થળ થોડે સમય શિક્ષણકાર્ય. ૧૮૬૮ માં જૂનાગઢ પ્રેસના મૅનેજર, પછી ૧૮૮૮ થી ૧૮૯૨ રાધી વિકટોરિયા જયુબિલી મ્યુઝિયમ (વાટસન મ્યુઝિયમ)માં ક્યુરેટર.
અમા આરતીમાળા', 'ચન્દ્રહાસાખ્યાનના દુહા' (૧૮૬૨), ‘નરભેરામના હા', 'વાઘરીની હમચી' (૧૮૬૧), ‘વરસનાવિરહ' (૧૮૯૬), ‘સૈરિધીસંપૂ' (૧૯૬૩૭), ‘ચંડીપાઠના સારને ગરબા' (૧૮૬૨) જેવી પદ્યકૃતિઓ અને ગુજરાતી ભાષાનું વ્યાકરાણ”, “અન્યપ્રાસંકોશ', કવિતાવાકશતક' જેવાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં પુસ્તકો તેમ જ ‘અશોક ક્ષત્રપસંબંધિત માપણા', ‘રદ ગુણી સ્ત્રીચરિત્ર' (૧૮૮૭), 'ધર્મમાળાનું ભકિતવિચારસૂત્ર' (૧૮૭૧) જેવાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો આપ્યાં છે. નવરાત્રિના ગરબા-સ્તોત્ર' (૧૮૬૫) અને 'મંગલાષ્ટકસંગ્રહ' જેવી સંચયા ઉપરાંત સંસ્કૃત ગ્રંથોના ગુજરાતી અનુવાદો પણ કર્યા છે, જે પૈકી “ફરતિકોમુદી' (૧૯૦૮), “ચડી આખ્યાન' (૧૮૯૨), ‘પ્રબોધચન્દ્રોદય નાટક' (૧૮૭૭), પુષ્પદંતરચિત “શિવમહિમ્મુતાત્ર' (૧૮૭૬) તથા ‘વિક્રમાંકદેવચરિત' (૧૯૧૧) નોંધપાત્ર છે.
આચાર્ય વિજયપધરિ : જેન (મકિતપદાના સંગ્રહ ‘શ્રી પદ્યરતવનમાલા' (૧૯૩૭) ના કર્તા.
છ પ્રયોગલક્ષી રચનાઓ છે. ૩૧ અક્ષરનું માપ સાચવતા અને દશ્ય કલ્પન'ને પ્રાધાન્ય આપતા જાપાની તાન્કા કાવ્યપ્રકારની. છનું રચનાઓના સંગ્રહ ‘ઢાઈફન' (૧૯૮૨) એ એમનો બીજા પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ છે. મન ઇમેજ પ્રકારની અઢાર કાવ્યકૃતિઓનું સંપાદન “માન ઇમેજ ૭૯' (મધુ કોઠારી, એસ. એસ. રાહી સાથે, ૧૯૩૮) તેમ જ ગઝલાના આસ્વાદનું પુસ્તક ‘ગઝલની આસપાસ' (અન્ય સાથે, ૧૯૮૩) એ એમનાં સંપાદનો છે. “વાહ ભૈ વાહ' (એસ. એસ. રાહી સાથે, ૧૯૭૯) બાળકાવ્યાનું સંપાદન છે.
આચાર્ય રામમૂતિ : આ રાદય કાર્યકરે આકર્ષક ચિત્રો દ્વારા ગામડાન વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આમૂલ કાંતિ સૂચવતું ‘ગામના વિદ્રા' (૧૯૬૬) પુસ્તક આપ્યું છે.
પા.માં. આચાર્ય લક્ષમીશંકર નાગરદાસ : ‘નાની નાની વાતો' (૧૯૧૬)ના
આચાર્ય વિજયસૂરિ (૧૮૮૦, ~): ચરિત્રકાર, ઇતિહાસકાર. જન્મ સનખતરા (જિ. ક્યાલકોટ, પંજાબ)માં. પૂર્વાશ્રમનું નામ બુધામલજી ગોપાલદાસ. પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિમાં, પછી, શ્યાલકોટમાં. ૧૮૯૫ માં જૈનધર્મની દીક્ષા. એમણ ‘સંકૃતપ્રાકૃત સિરીઝ શરૂ કરી, જે આજે ભાવનગરમાં ‘યશવિજય. ગ્રંથમાળા'ને નામે ચાલે છે. દેશ પરદેશમાં જેનધર્મ-હિત્યને પ્રસાર કર્યા. ‘હમાંદ લાયબ્રેરી’ની શરૂઆત એમણે કરેલી.
એમની પાસેથી ચરિત્ર ‘મહાક્ષત્રપ રાજા રુદ્રદામા' (૧૯૩૭) અને પ્રવાસવર્ણન “વૈશાલી' (૧૯૫૮) ઉપરાંત “મિનિસાિરા ઑવ વિજયધર્મસૂરિ' (૧૯૨૩) મળે છે.
મૃ.માં. આચાર્ય વિદ્યાશંકર કણાશંકર (૨૮-૮-૧૮૫૮,-): નવલકથાકાર.
જન્મ પાટણ તાલુકાના શંખારી ગામમાં. વડોદરામાં ‘મામિય' નામના પત્રનું બે વર્ષ સંચાલન. પછી પાટણમાં વકીલાતનોધંધા. કડી પ્રાન્ત પુસ્તકાલય પરિષદના પ્રમુખ તરીકે પણ કાર્ય કરેલું.
એમની પાસેથી ‘પરગજ પારસીઓ' (૧૮૯૮) તેમ જ ‘નેકલેસની નવલકથા' (૧૮૯૯) નવલકથાઓ પ્રાપ્ત થઈ છે.
શ્ર.ત્રિ. આચાર્ય વેણીરામ મૂળજીભાઈ (૧૮૬૭, ૧૯૩૮): ભકતકવિ. જન્મ હળવદમાં.
ભકિતકાવ્યોનો સંગ્રહ “અંબિકા ચરિત્ર કાવ્ય” (૧૯૮૩) એમની રચના છે.
પા.માં.
કર્તા.
આચાર્ય વલભજી હરિદાર (૨૬-૬-૧૮૮૯, ૧૧-૧-૧૯૧૧) : કવિ, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ. ૧૮૬૧ માં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીને અશોકના શિલાલેખાની નકલ કરાવવામાં સહાય. ૧૮૬૩માં પાટણના શિલાલેખની નકલ કરી ગ્રંથ રૂપે કર્નલ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org