________________
[ ૧૩૦ ]
ધ્યાનદીપિકા
અને પાછા તે જાપ મૂર્તિમાં ધ્યાન આપવાપૂર્વક શરૂ કરશે જો વિચારાને દબાવવામાં આવે છે તે તે વિચારે તે વખત દખાય છે, પણ પાછા તેનાથી ખમણા જોરથી ઊ છે અને હેરાન કરે છે. માટે વિચારેાને નહિ દાખતાં વિચાર દ્વારા વિચારને વિખેરી નાખવા વચમાં થાડા વખત જા તથા વિચારને ખંધ પણ કરી દેવાની ટેવ પાડવી અને ‘શુદ્ધઆત્મસ્વરૂપ હું છું' તે ભાવનાને મુખ્ય રાખી તે સ્થિતિમાં સ્થિર થવું-મનને તે સ્થિતિમાં ગાળી નાખવું પણ વિચારાંતર કે આલંબનેતરનું વ્યવધાન-આંતરું ચાલુ પ્રવાહની વચમાં આવવા ન જ દેવું. તેમ થાય ત્યારે ધ્યાન સિદ્ધ થયું ગણાય છે. ગમે તેવા મજબૂત ખાંધાના શરી વાળા મુનિને પણ આ સ્થિતિ 'તમ હતું એટલે અ તાળીસ મિનિટ કે તેની અંદરના વખત સુધી ટકે છે તેથી વધારે ટકી શકતી નથી.
શરૂઆતમાં આવી સ્થિતિ વધારે વખત સુધી ટકતી નથી પણ લાંખા અભ્યાસથી તે સ્થિતિ સિદ્ધ થાય છે. આ ધ્યાન છદ્મસ્થાનુ છે. છદ્મસ્થ એટલે જ્ઞાનાવરણાદિકના આવરણવાળા જીવ. તે મન, વચન, કાયાના ચોગાનાવ્યાપારાના સર્વથા નિરોધ કરી શકતા નથી. તેથી કાઈ પણ એક પદાર્થના આલ'બન ઉપર મનને સ્થિર કરવારૂપ ધ્યાન તેને કહેવામાં કે ખતાવવામાં આવ્યું છે.
સ ચાગેાના સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન જિનેશ્વરાને હાય છે. જિનેશ્વરના સામાન્ય અર્થ અહીં કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓના થાય છે. છતાં તે દેહધારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org