Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 421
________________ દયાનદીપિકા [ ૩૮૫ ] ચિંતવાયા-બેલાયા કે આકર્ષાયા તે મનાદિ યોગો. અને તે શબ્દને વાચક અર્થ–વસ્તુ-આત્મા ઈત્યાદિને ભિન્ન ભિન્ન વિચાર કરે. અથવા ગુણપર્યાય વિનાનાં છ મૂળ દ્રવ્ય તેમાં આત્મ દ્રવ્ય ગણાયું છે. તેમાંથી આત્મદ્રવ્યને ભિન્ન કરીપર પાંચ દ્રવ્યને અપ્રવિચાર જાણી દુર કરવાં-તે સવિકલ્પ, અર્થાત્ આમ ઉપયોગે પરિણમવું. અથવા ગાય એ દ્રવ્ય પ્રાણી ગાયવાચક શબ્દો અને ગાયનું જ્ઞાન. ગાય એ શબ્દ મૃતિમાં લાવતાં જ, ગાય દ્રવ્ય, ગાયવાચક શબ્દ અને ગાયનું જ્ઞાન. એ જેમ થઈ આવે છે તેમ આત્મદ્રવ્ય, આત્માવાચક શબ્દ, અને આત્માકાર પરિણમવા રૂપ આત્માનું જ્ઞાન એ ત્રણેને વિચાર કરે. દ્રવ્યમાં સ્થિરતા કરી વ્યંજનમાં પ્રવેશ કરે. વ્યંજનમાંથી દ્રવ્યમાં આવવું અથવા મનેચોગથી કાયગમાં, કાયયોગથી વચનયોગમાં, વચનયોગથી મને યોગમાં એમ દ્રવ્ય, શબ્દ અને ગોમાં સંક્રમણ કરવું જુદી જુદી રીતે પરિણમવું વિચરવું. એ શુક્લ યાનને પહેલો પાયો-ભેદ છે. શુકલ ધ્યાનને બીજો ભેદ એકત્વ વિતક અપ્રવિચાર એકત્વ. પાંચ ધર્માસ્તિકાયાદિ તેના ગુણપર્યાય વિગેરેને વિચાર ન કરે, અનંત જીવે છે તેમને પણ વિચાર ન કરે, આત્માના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણે તેને પણ જુદો વિચાર ન કરે પણ તે સર્વને સમાવેશ—એક્તા ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436