Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 424
________________ [ ૩૮૮ ] ધ્યાનદીપિકા પરમ સમાધિ. ત્રીજું, ચોથું શુકુલ ધ્યાન सूक्ष्मक्रियाप्रतिपाति तृतीयं सर्ववेदिनाम् । समुच्छिन्नक्रियं ध्यानं तुर्यमायः प्रवेदितम् ॥१९९॥ સૂકમ ક્રિયા અપ્રતિપાતી ત્રીજું દયાન તે સર્વને હોય છે, અને આર્ય પુરુષોએ ચોથું ધ્યાન કિયારહિત કહેલું છે. ભાવાર્થ–મક્ષ જવાના નજીકના સમયે કેવલી-સર્વ જ્ઞને આ ધ્યાન હોય છેપ્રથમ તેઓ મનોયોગ અને વચનયોગને રેકે છે, અને અરધ કાયાને યોગ રકતાં સૂમક્રિયા અનિવૃત્તિ નામનું ત્રીજું શુક્લ ધ્યાન હોય છે. આ પ્રસંગે સૂમ ક્રિયા અને પ્રવર્ધમાન પરિણામ એ બનેથી પાછો નહિ હડવારૂપ સ્થિતિ હોય છે. ઉદ્ઘાસનિશ્વાસરૂપ શરીરની ક્રિયા તદ્દન સૂમ હોય છે અને તે સ્થિતિથી તે પાછા પડતા ન હોવાથી એ ભેદને સૂફમક્રિયા અનિવૃત્તિ કહે છે. મન, વચન, કાયાના બાદર અને સૂક્ષમગને સર્વથા આ ચેથા ભેદમાં રોધ કરવામાં આવે છે. મેરુ પર્વતની માફક તેને વેગ અને પરિણામની સ્થિતિ નિશ્ચળ અને કંપાવી ન શકાય તેવી હોય છે. આ ક્રિયાને શેલેશી ક્રિયા કહે છે. અહીં સર્વ ક્રિયાને સર્વથા વિચ્છેદ થાય છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436