Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 426
________________ [ ૩૯૦ ] ચેાથું ધ્યાન કાને હાય ? અધિકારીદ્વાર-૪ अयोगयोगिनां तु विज्ञेयं परमात्मनाम् । तेन ते निर्मलाजाताः निकालेका निरामयाः || २०२ ॥ ધ્યાનદ્વીપિકા મનાદિ ચાગ વિનાના ચૈાગી પરમાત્માને ચેાથુ' શુદ્ધધ્યાન જાણવુ', કારણ કે તે નિ`ળ થયા છે-કમ કલંક અને કમ રાગથી રહિત છે. જે ધર્મધ્યાનના અધિકારી છે તે જ આગળ વધતાં શુક્લ ધ્યાનના અધિકારી થાય છે. સપ્રમાદરહિત મુનિએ, ક્ષીણમાહ-ઉપશાંત-માહની સ્થિતિવાળા મહાત્માએ જ્ઞાનરૂપ ધનવાળા બુદ્ધિમાન મનુષ્યેા શુક્લ ધ્યાનના સામાન્ય રીતે અધિકારી છે. અનુપ્રેક્ષા દ્વાર–પ શુકૂલ ધ્યાનથી ભાવિત ચિત્તવાળાએએ શુક્લ ધ્યાનથી વિરામ પામ્યા પછી આ અનુપ્રેક્ષાના વિચાર કરવા. આ વિચારણા ૧ અપાય, ૨ અશુભ, ૩ અનત અને ૪ વિપરિણામ નામની અનુપ્રેક્ષા કહેવાય છે. ૧ આશ્રવને આવવાનાં મિથ્યાત્વાદિ દ્વારા અને તેનાથી ઉત્પન્ન થતા દુઃખરૂપ અપાયાના વિચાર કરવા તે અપાય અનુપ્રેક્ષા છે. ૨ સસારના સ્વભાવના વિચાર કરવા. અથવા સ‘સારના વિષમ રસની વિચારણા કરવી તે અશુભ અનુપ્રેક્ષા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436