________________
[ ૧૬૨ ]
ધ્યાનદીપિકા
કાળું કે લીલું દેખાય છે. આ ઠેકાણે વિચાર કરો કે સ્ફટિક રત્ન વસ્તુતઃ તેવુ' નથી પણ આ પદાર્થોની નજીકતાને લઈને જ વિપરીત ભાન, થાય છે. જુદી જુઢી રીતે તે સ્ફટિક દેખાય છે; એવી જ રીતે કમના અણુએ જે ઉદયમાં આવ્યા છે તેમની સમીપતાથી અથવા આત્મા પેાતાનું ભાન ભૂલી જાય તેવા રાગદ્વેષ માહ ઉત્પન્ન કરનારા પદાર્થોની સમીપ તાના નિમિત્તથી આત્મા જુદા જુદા ણિામે પરિણમે છે, સ્વચ્છ કે મલિન, કિલ કે મંદ જેવાં નિમિત્તો કે કર્મ અણુઓના ઉદય થાય છે તેવા જીવના અધ્યવસાય થાય છે તેને લૈશ્યા કહે છે,
આત્ત ધ્યાનના જીવાને, કૃષ્ણ, નીલ અને કાપાત આ ત્રણ લેશ્યાઓ હાય છે, તથાપિ તે ત્રણે ઘણી કિલષ્ટ, મલિન ચા નિવિડ હાતી નથી પણ થાડી મલિન, થેાડી નિવિડ (વિરલ) હાય છે. આત્ત ધ્યાનના ઉદયથી જીવના પરિણામો કાળાં, લીલાં અને કાંઇક પારેવાના રંગ જેવા થાય છે છતાં તેના રસ ઘણેા મંદ, આછે અને ઘણી એથી ક્લિષ્ટતાવાળ કડવાશવાળા હાય છે.
આત્ત ધ્યાનનાં ચિહ્નો-લક્ષણા બતાવે છે. शोकाकंद मूर्च्छा मस्तकहृदयादिताडनं चिता | आर्त्तगतस्य नरस्य हि लिंगान्येतानि बाह्यानि ||८०|| શાક કરવા, આક્રંદ કરવુ' (રડવુ), મૂર્છા આવવી, માથું અને હૃદય આદિ પછાડવાં-તાડવાં, ચિંતા કરવી ઇત્યાદિ મત્ત ધ્યાનને પામેલા પુરુષનાં આ ખાદ્ય ચિહને નિશ્ચય સમજવાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org