Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 402
________________ [ ૩૬૬ ] ધ્યાનદીપિકા મન–પવિત્ર થયેલું મન જગત તત્વના સાક્ષાત્કાર કરી ખતાવશે, કેમ કે નિર્મળ થયેલા મનમાં આ સામર્થ્ય છે. મન મલિનતા પામી આ જીવને ચાર ગતિમાં રાખે છે, અજ્ઞાનમાં ડુખાવે છે, આત્મજ્ઞાન ભૂલાવે છે, અકતવ્યને કતવ્ય મનાવી ગૂચવાડા ઊભા કરે છે, તે જ પવિત્ર નિર્માંળ થયેલું મન આ જીવને ચાર ગતિના દરવાજા બંધ કરાવે છે, આત્મભાન કરાવે છે, અજ્ઞાન દૂર કરાવે છે. કર્તવ્યને કન્ય તરીકે સમજાવે છે. છેવટે આ નિળ મન આત્માની શુદ્ધતા પ્રગટ કરે છે શાશ્વત પદ-આત્મસ્વરૂપમાં સદાના સમાગમ કરાવી આપે છે, સ્થિર સ્વરૂપસ્થ ખનાવે છે. આથી એ નિ ય થયા કે નિળ મનથી આત્મપ્રવેશ સુગમ અને છે. ધ્યાનથી નિર્મળતા આવે છે, આત્મમાં સદા શાંતિ છે, અનુપ્રેક્ષા ध्यानोपरतोऽपि मुनिर्विविधानित्यादिभाव चिन्तनतः । योऽनुप्रेक्षां धत्ते इति शाश्वत् सोऽतुलो ध्यानी ॥ १८०॥ ધ્યાન કરી રહ્યા પછીથી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્ય આદિ ભાવનાનું ચિંતવન કરવા રૂપ અનુપ્રેક્ષાને ( વિચારણાને ) નિરંતર ધારણ કરે છે, તે મહાધ્યાની થઈ શકે છે. ભાવા—ધ્યાન પૂર્ણ થઈ રહ્યા પછી મુનિએ અનિત્ય અશરણાદિ ભાવનાઓની વિચારણા કરવાના અભ્યાસ ચાલુ રાખવા. ભાવના એ રસાયણ જેવી ગુણકર્તા છે, ધ્યાનના અંગને પાષણકર્તા છે, તૂટેલી ધ્યાનની સતતિ-ધ્યાનના પ્રવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436