Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 403
________________ ધ્યાનદીપિકા [ ૩૬૭ ] હુને જોડી આપનારી છે. ધ્યાન પૂણ થયા પછી એટલે જે કલાક કે બેચાર કલાકના નિત્યના ધ્યાનના નિયમ ચાલુ રાખ્યા હોય તે પૂર્ણ થયા પછી નિર'તર થાડા વખત સુધી આ ભાવનાની વિચારણા કરવાથી અનુક્રમે મહાન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે જ બતાવે છે अनुप्रेक्षात्र धर्मस्य स्याद्यतो हि निबन्धनम् । चित्तं ततः स्थिरीकृत्य तासां रूपं निरूपयेत् || १८१ ॥ આ સ્થાને અનુપ્રેક્ષા (ધ્યાન કરી રહ્યા પછી કરાતી ઉત્તમ વિચારણા ) ધર્મધ્યાનનું મજબૂત કારણુ થાય છે. માટે ચિત્તને સ્થિર કરીને તે ભાવનાના સ્વરૂપનું પાતે પેાતાનુ' નિરૂપણ કરવું. (આ ભાવના સંબંધી વિશેષ હકીકત ગ્રંથની શરૂઆતમાં આવી ગઈ છે.) શિષ્યને શિખામણુ प्राणघात्युपसर्गेऽपि धन्यैर्ध्यानं न चालितम् । निर्बाधेष्वपि योगेषु सत्सु धत्से न किं स्थिरम् ॥ १८२ ॥ પ્રાણના નાશ થાય એવા ઉપસર્ગના પ્રસ’ગમાં પણ ધન્ય પુરુષાએ પાતાનું ધ્યાન ચલાયમાન કર્યું નથી, તા આ વખતે તને તેા કાઇ પણ પ્રકારની ખાધા ન થાય-પીડા ન થાય તેવા પ્રસંગ પ્રાપ્ત થયા છે; છતાં તું મનને કેમ સ્થિર ધારણ કરી શકતા નથી ભાવા—ગુરુના શિષ્ય પ્રત્યે અથવા સુમતિના મન પ્રત્યે આ ઉપદેશ છે કે ધાર ઉપસના પ્રસંગમાં અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436