________________
ધ્યાનદીપિકા
યાદિનું સ્વરૂપ
सप्तदशभेदसंयमधरो यमी शौचतादियुत नियमी । पद्मासनादिसुस्थः प्राणायामप्रयासी च ।। ९९ ।। સત્તર પ્રકારે સયમ ધારણ કરનાર યમી, શૌચ આદિ યુક્ત સંયમી, પદ્માસન આદિ આસને સારી રીતે બેસનાર આસની, પ્રાણાયામના અભ્યાસ કરનાર પ્રાણાયામી કહેવાય છે. ભાવા —પાંચ મહાવ્રત પાળવાં, પાંચ ઇંદ્રિયાના જય કરવા, ચાર કષાય ઉપર વિજય મેળવવા અને ત્રણ યાગાની ગુપ્તિ કે વિરતિ રાખવી, આ સત્તર પ્રકારના સંયમ છે.
[ ૧૯૯ ]
અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને અપરિગ્રહ આ પાંચ પ્રકારનાં મહાવ્રત છે, તેને યમ પણ કહે છે.
જેમાં હલન, ચલન, વેદન સ્વભાવ હાય છે તેને જીવ કહે છે. તે જીવે શરીરની ઉપાધિભેદથી અનેક પ્રકારના છે. તે સ જાતના જીવાની હિંસા મનથી, વચનથી અને શરીરથી ન કરવી, ન કરાવવવી, અને કરનારાઓને અનુમાદન ન આપવું–સારું ન માનવું તે અહિંસા નામનું મહાવ્રત કહેવાય છે.
આ અહિંસા મહાવત દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે સમજીને પાળવુ જોઇએ.
દ્રવ્યથી કાઈપણ જીવાનેા નાશ ન કરવા, ક્ષેત્રથી સ લાકની અંદર રહેલા જીવાનેા નાશ ન કરવા, કાળથી–દિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org