________________
[ ૧૩૬ ]
ધ્યાનદ્દીપિકા
આ બન્ને જાતના દુર્ધ્યાનની ઉત્પત્તિ વિચાર દ્વારા થાય છે અને પછી વચન કે શરીર દ્વારા તેને ક્રિયામાં મૂકવામાં આવે છે. આ આત્ત તથા રૌદ્ર દુર્ધ્યાનના ચાર ચાર ભેદ છે, જે અનુક્રમે આગળ ખતાવે છે.
આત્તધ્યાનના ચાર ભેદ
अनिष्टयोगजं चाद्यं परं चेष्टवियोगजम् । रोगार्त्तं च तृतीयं स्यात् निदानार्त्तं चतुर्थकम् ॥७०॥ મનને ન ગમે તેવી વસ્તુના સ ́યાગથી, વહાલી વસ્તુના વિચાગ થવાથી, રાગ થવાથી અને નિયાણું કરવાથી ઉત્પન્ન થતુ' એમ આર્ત્ત ધ્યાન ચાર પ્રકારે છે.
અનિષ્ટસÀાગ પહેલુ' આત્ત ધ્યાન
विषदनवन भुजंगमहरिशस्त्राराति मुख्य दुर्जीवैः ।
स्वजनतनुघातकृद्भिः सह योगेनार्त्तमाद्यं च ॥ ७१ ॥
श्रुतैर्दृष्टः स्मृतैज्ञतैः प्रत्यासत्तिसमागतैः ।
अनिष्टार्थै मनः क्लेशे पूर्वमा भवेत्तदा ॥ ७२ ॥
ちっと
પેાતાના સબધીઓને અને પેાતાના શરીરના ઘાત
(નાશ) કરવાવાળા ઝેર, અગ્નિ, વન (અથવા સળગતું વન), સાપ, સિંહ, શસ્ત્ર અને શત્રુપ્રમુખ ક્રુષ્ટ જીવાની સાથે મેળાપ થવા, તેથી ઉત્પન્ન થનારુ' પહેલુ. આર્ત્તધ્યાન છે. તેમ જ અનિષ્ટ પદાર્થોને સાંભળવા વડે, દેખવા વડે, સ્મરણ કરવા વડે, જાણવા વડે, નજીક આવવા વડે, જો મનમાં ક્લેશ થાય, તા તેથી પહેલુ અનિષ્ટસંચાગ નામનું આર્ત્તધ્યાન થાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org