________________
બીજા એક મત પ્રમાણે આ આ અંક ભૌતિક કરતાં આધ્યાત્મિક ઉન્નતિ અને સફળતા માટે સારો છે. તેમને વિકને અને મુશીબતે પછી સારી સફળતા મળે છે. તેઓ સામાન્ય સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
૪૯. આ લેકો સ્થિર બુદ્ધિવાળા, બીજાઓ સાથે સુમેળ રાખનારા અને સામાન્ય રીતે કુનેહવાળા અને મુત્સદ્દી હોય છે. ઊંચા સ્તરે તેઓ આધ્યાત્મિક, સદ્ગુણ અને ચારિત્રશીલ હોય છે. પણ હલકી કક્ષાએ આ અંક ધિક્કાર, આત્મહુતિ, અહંભાવ દંભ તથા ઢાંગ સૂચવે છે. કોઈ મિત્રતા માટે હાથ લંબાવે તે તેમણે જરૂરથી તેને સ્વીકાર કરવો જોઈએ. આ અંક જીવનમાં મધ્યમ કક્ષાની સફળતા અને સમૃદ્ધિ સૂચવે છે.
૫૮. આ અંકવાળા લોકો સારી તંદુરસ્તીવાળા, આંખ અને દકિટ ઉપર સારું નિયમન રાખી શકનાર, પ્રેમાળ, માયાળ ને નિખાલસ હોય છે. તેઓ સારા ડોકટ૨ અને ગૂઢ વિદ્યાથીઓના જ્ઞાતા પણ બની શકે છે. પણ આ અંક અસ્થિર અનિશ્ચિત અને ડગુમગુ હોવાથી તેઓ કોઈ પણ બાબતમાં પૃથક્કરણ કરી, સારી એવી તપાસ કરી ઊંડા ઊતરી શકતા નથી.
૬૭ તથા ૭૬. આ ૧૩ ના જેવા અથવાળા છે.
-