Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 259
________________ ૨૫૩ સૂચનાઃ-(૧) આળસું બનવું નહીં. (૨) જરૂર પડે બીજાઓની સલાહ સ્વીકારવી. (૩) માનસિક ખેંચતાણુ (tension) થી તેમણે દૂર રહેવું જોઈએ. (૪) જરૂર પડે તો તેમણે તેમની જવાબદારીમાં ભાગ પડાવે તેવા માણસને મદદનીશ તરીકે રાખવું જોઈએ. | N. આ લોકોને ભાગ્યચકને અનુભવ થયા કરે છે, એટલે કે જીવનમાં તેમને ઘણી વખત ચઢતી અને પડતી, સુખ અને દુઃખ જેવાં પડે છે, દુઃખના દિવસેમાં તેમને બધું જ ખરાબ લાગે છે, જ્યારે સુખના દિવસોમાં તેમને બધી જ બાબતમાં સુખ અને સફળતા માલૂમ પડે છે. તેઓ અસ્થિર વિચારોવાળા, સહેજમાં ગુસ્સે થાય તેવા, શંકાશીલ સ્વભાવના અને શક્તિ બહારનું ખર્ચ કરનારા હોય છે, તેમના જીવનમાં ઝગડાઓ અને દુશ્મનાવટના પ્રસંગે અનેક વખત બને છે. તેઓ વારંવાર નેકરી કે ધંધે બદલતા રહે છે. આ પ્રથમાક્ષરવાળા લોકે ભૌતિક સુખસંપત્તિમ, માનનારા હોય છે. તેમને પરિવર્તને, મુસાફરી જ્ઞાનસંપાદન, લેખન તથા પ્રકાશનની પ્રવૃત્તિઓ ગમે છે તેઓને માટે શેરસટ્ટો અને સાહસના કાર્ય લાભકારક હોય છે, તેઓ માનસિક નબળાઈ અને દલી પીડાતા હોય છે. સૂચના:-(૧) અનાસક્ત રહીને જીવન જીવતાં શીખે. ૨) ચિંતા શોક વગેરેથી શકય તેટલા દૂર રહે જૂનવાણ વૃત્તિવાળા. 0. આ લેકે આકર્ષક વ્યક્તિત્વવાળાં વાણી તથા

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286